ખેડા જિલ્લામાં 167 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ
ડાકોરઃ ભારતમાં કોરોના વાઇરસનું જોખમ સતત વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના કારણે ચોથું મોત થયું હતું. ગુજરાતમાં પણ 5 વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાની માહિતી ખુદ આરોગ્ય કમિશનરે આપેલ છે. આ...
મોરબીમાં પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ
મોરબી : હાલમાં અનલોક-1 માં સાંજના સાત વાગ્ય સુધી દુકાનો ખુલ્લી રાખવા અને રાત્રીના 9 વાગ્યા સુધી જ લોકોને અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે આ નિયમોનું યોગ્ય રીતે પાલન...
મોરબી-પીપળી રોડનું સમાર કામ શરૂ : નવા ફોર લેન રોડ માટે ઝડપથી ટેન્ડર પ્રક્રિયા...
મંત્રીએ રાજકોટ ખાતે બોલાવી ખાસ બેઠક
નટરાજ ફાટક અને મહેન્દ્રનગર ખાતે ઓવરબ્રિજનું કામ તથા સ્ટાફ કવાટર્સ અને નવી કોર્ટના કામને વેગ આપવા મંત્રીની સૂચના
મોરબી : ઔદ્યોગિક ઝોનના રોડની બિસ્માર હાલત...
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે બરફના શિવલિંગ, ભક્તોના ઘોડાપુર ઉમટયા
પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે અને ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા જળ અને દુગ્ધાભિષેક કરી રહ્યા છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં આવેલ પ્રાચીન કુબેરનાથ...
મોરબીમાં ઉછીના રૂપિયા પરત આપવા છતાં યુવાનનું અપહરણની ઘટના
મોડીરાત્રે યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો : વહેલી સવારે ફરિયાદ પણ નોંધાઇ
મોરબી: છેલ્લા ચારેક મહિના પહેલા ઉછીના લીધેલા એક લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં એ લેતીદેતીને લઈને બે...