મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવનો નફો ૧૬ શહીદ પરિવારો અને ગૌશાળાને અર્પણ કરાયો
અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો...
મોરબી યુવા આર્મી ગૃપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી
મોરબી: આજે યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીના અવસરે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી
યુવા આર્મી ગ્રુપ દ્વારા પ્રતિમાની સફાઈ કરવામાં આવી...
મોરબી: ગજાનંદ પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજાના ટ્વિન્સ નો આજે જન્મદિન
મોરબી: ગજાનંદપાર્ક ના લોકો માં લોકચાહના ધરાવતા એવા ગજાનંદ પાર્ક એસોસીએશન ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા ના બને દીકરાઓ રાજવીર સિંહ તથા ઋષીરાજ સિંહ નો આજે જન્મદિન છે જે બદલ ' ધ...
હળવદમાં પડતર પ્રશ્ને 47 નાયબ મામલતદાર સહીત 120 મહેસુલી કર્મચારીઓ સામુહિક રજા પર ઉતર્યા
પાંચ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહેસુલી કર્મચારીઓએ સામુહિક રજાનું શસ્ત્ર ઉગામ્યુ : જરૂર પડ્યે તા.29/08/19 થી અચોક્કસ મુદતની હડતાલનું એલાન
મોરબી...
મોરબી: નીલકંઠ સ્કૂલમાં મહીલા સશક્તિકરણના કાર્યક્રમ યોજાય ગયો
મોરબી: હાલ આજરોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવે અને જીવનમાં કંઈક કરે તે માટે મોરબીની નીલકંઠ સ્કૂલમાં ખાસ મહીલા મહેમાનો બોલાવવામાં આવ્યા હતા અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં...