Wednesday, September 10, 2025
Uam No. GJ32E0006963

ખેડા જિલ્લામાં 167 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ

ડાકોરઃ ભારતમાં કોરોના વાઇરસનું જોખમ સતત વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના કારણે ચોથું મોત થયું હતું. ગુજરાતમાં પણ 5 વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાની માહિતી ખુદ આરોગ્ય કમિશનરે આપેલ છે. આ...

મોરબીમાં પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ

મોરબી : હાલમાં અનલોક-1 માં સાંજના સાત વાગ્ય સુધી દુકાનો ખુલ્લી રાખવા અને રાત્રીના 9 વાગ્યા સુધી જ લોકોને અવરજવર કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે આ નિયમોનું યોગ્ય રીતે પાલન...

મોરબી-પીપળી રોડનું સમાર કામ શરૂ : નવા ફોર લેન રોડ માટે ઝડપથી ટેન્ડર પ્રક્રિયા...

મંત્રીએ રાજકોટ ખાતે બોલાવી ખાસ બેઠક નટરાજ ફાટક અને મહેન્દ્રનગર ખાતે ઓવરબ્રિજનું કામ તથા સ્ટાફ કવાટર્સ અને નવી કોર્ટના કામને વેગ આપવા મંત્રીની સૂચના મોરબી : ઔદ્યોગિક ઝોનના રોડની બિસ્માર હાલત...

મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરે બરફના શિવલિંગ, ભક્તોના ઘોડાપુર ઉમટયા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે શહેરના શિવાલયોમાં ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે અને ભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા જળ અને દુગ્ધાભિષેક કરી રહ્યા છે ત્યારે મોરબીના ગ્રીન ચોકમાં આવેલ પ્રાચીન કુબેરનાથ...
POLICE-A-DIVISON

મોરબીમાં ઉછીના રૂપિયા પરત આપવા છતાં યુવાનનું અપહરણની ઘટના

મોડીરાત્રે યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો : વહેલી સવારે ફરિયાદ પણ  નોંધાઇ મોરબી: છેલ્લા ચારેક મહિના પહેલા ઉછીના લીધેલા એક લાખ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં એ લેતીદેતીને લઈને બે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...