Thursday, April 30, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં કોરોનમા મૃત્યુ પામેલ લોકોના વધુ પડતા અંતિમ સંસ્કારથી સ્મશાનની ચીમની પણ લાલ !!

મોરબી: હાલની કોરોના મહામારીની બીજી લ્હેર દેશના અન્ય રાજ્યો અને ગુજરાત સહિત મોરબી જિલ્લામાં પણ કહેર વર્તાવી રહી છે. અત્યંત ચેપ ફેલાવતો કોરોનાનો નવો અને વધુ સશક્ત બનેલો વાયરસ દર્દીઓના પ્રાણ...

મોરબીમાં ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરીની ભરતી કરાશે

મોરબી : હાલ મોરબી શહેરને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવ્યા બાદ ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી કમિશનરની નિમણૂક આપવામાં આવ્યા બાદ હવે ટીપીઓ,સીટી ઈજનેર, ઓડિટર સેક્રેટરી, હેલ્થ ઓફિસર...

હળવદ : રાજકીય આકાઓના ઈશારે કામ કરવામાં નનૈયો ભણતા પી.આઈ. એમ.આર. સોલંકીની બદલી

છેલ્લા દોઢ વર્ષથી હળવદમાં કડક હાથે કાર્યવાહી કરતા પી.આઈની બદલી થી અનેક તર્ક વિતર્ક કોઈની પણ શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી કરતા પી.આઈ. સોલંકીની રાજકીય ઈશારે બદલી થયાની ચર્ચા હળવદ : હળવદમાં છેલ્લા દોઢ...

મોરબી જિલ્લા કલેકટર માકડીયાની બદલી : નવા કલેક્ટર તરીકે જે.બી પટેલ

મોરબી : રાજ્ય સરકારે ગંજીપો ચિપીને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં મોરબીના જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાને ગાંધીનગર સચિવાલય ખાતે મુકવામાં આવ્યા છે જ્યારે મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે હાલ...

મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૧૮ ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ : ૩૦...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe