હવે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરીની આવશ્યકતા રહેતી...
સમારંભ સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે કોરોના સંક્રમણ ને રોકવા માટે પણ તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય
હાલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં...
મોરબી : હળવદ રોડ પર બે જગ્યાએ તાળા તૂટ્યા ઘટના સામે આવી
મોંરબીના હળવદ હાઈવે ઉપર આવેલ આઇટીઆઇ પાસેની હરિઓમ પાર્ક સોસાયટીમાં ગતરાત્રિ દરમિયાન બે સ્થળોએ તસ્કરોએ તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરેલ છે જોકે પરચુરણ રોકડ સિવાય કંઇ હાથ લાગ્યું ન હોય...
ટંકારા: મહાશિવરાત્રી નિમિતે ત્રિદિવસીય ૠષિ બૌધોત્સવ ઉજવાશે
દેશભર માંથી આર્ય વિચારકો ઋષિભુમીમાં પધારશે. તૈયારીને આપતો આખરી ઓપ
ટંકારા: ટંકારામાં મહાશિવરાત્રિએ મહષિઁ દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પર્વની વષોઁથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨ થી ૪ ફેબુઆરી દરમ્યાન ત્રિદિવસીય બોધોત્સવની...
મોરબી: આગામી રવિવારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા આયુષ્માન કાર્ડ અર્પણ કરાશે
મોરબી: 66 ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્યશ્રી દ્વારા શરૂ કરાયેલ "જન સુવિધા કેન્દ્ર" મારફતે આયુષ્યમાન કાર્ડ બનાવેલ છે. જે આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવશે તેમ...
મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલના સંચાલક અને હાડકાના નિષ્ણાત ડોક્ટર વિનોદ કૈલાનો આજે...
મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પીટલના સંચાલક અને હાડકાના નિષ્ણાત ડોક્ટર વિનોદ કૈલાનો આજે જન્મદિવસ છે.ડો. વિનોદ કૈલાના જન્મદિવસ નિમિતે હોસ્પિટલ સ્ટાફ, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે...


















