હાઇકોર્ટમાં 304/એ ની ફરિયાદ છતાં મોરબીની સદ્ભાવના હોસ્પિટલને કોવિડ સારવારનું લાયસન્સ શા માટે?
મજબુર લોકોના જાન-માલને કસાઈ પ્રવૃત્તિ કરનારાઓને હવાલે કરવા એ પ્રજાદ્રોહ સમાન
'ભ્રષટાચારીઓ પૂજાય અને સજ્જનો મૂંઝાય' તેવો કોરોનથી પણ વધુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. તેનો પુરાવો મોરબીની કુખ્યાત સદભાવના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને...
ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્ય કાર પ્રકાશસિંહ(પી.વી. જાદવ) ના દીકરી દ્રષ્ટિબા નો આજે જન્મદિવસ છે
લોક સાહિત્ય તથા પોતાના ગુજરાતી આલ્બમ સોન્ગ દ્વારા પ્રસિદ્ધ થયેલા પીવી જાદવ ના દીકરી દ્રષ્ટિબા નો આજે જન્મ દિવસ છે જેથી કરીને પી. વી. જાદવ ને એમના મિત્રસર્કલ દ્વારા શુભેચ્છાઓ નો...
મોરબીના શનાળા ગામે ગળેફાસો ખાઈને યુવાનનો આપઘાત કર્યાનો બનાવ
મોરબી : હાલ મોરબીના શનાળા ગામની સીમ આવેલ વાડીએ યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવી લીધું હતું.આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર બનાવની...
મોરબી : ઉચ્ચ હોદ્દા પર આરૂઢ થયેલા અધિકારીને મોરબી ખાતે સન્માનિત કર્યા
નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિરલભાઈ દલવાડી સાહેબનું મોરબી ખાતે હસમુખભાઈ વામજા (મોરબી) તથા અંબાલાલ સદાદિયાએ (સુરત) પ્રજાપતિ સમાજના પવિત્ર પ્રતિક ચાકડો,શ્રી દક્ષ પ્રજાપતિ સમાજનો અમુલ્ય અંક અર્પણ કરી,શાલ ઓઢાડી સન્માન કર્યુ.વિરલ...
માળીયા (મી.) તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહીત 60 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
મેરજાના સમર્થનમાં કોઈ હોદ્દાની લાલચ વગર બીજેપીમાં જોડાયા હોવાનો માળીયા મી. તાલુકા કોંગ્રેસ પ્રમુખનો દાવો
આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહનભાઇ કુંડારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા સહિતના બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાનીય...

















