મોરબી : સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિરના 520માં પાટોત્સવનું બુધવારે આયોજન
મોરબી : શંકર આશ્રમ પાસે આવેલા સ્વયંભૂ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીરના 520માં પાટોત્સવનું આયોજન આગામી 28 ઓગસ્ટને બુધવારે યોજાશે.આ પાટોત્સવ નિમિત્તે સવારે 06:45 કલાકે લઘુરુદ્ર પૂજન, સવારે 10:30 કલાકે ધજા...
ગુજરાત પોલીસ વિભાગના પોલીસવડા DGP તરીકે હવે આશિષ ભાટિયા(IPS) સાહેબ ચાર્જ સંભાળશે
'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક ગુજરાતના નવા DGP આશિષ ભાટિયા(IPS) સાહેબને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
: ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા (Gujarat DGP) તરીકે આશિષ ભાટિયાના (IPS Ashish bhatia) નામ...
મોરબી: લખધીરવાસ ના દરવાજે ખડકાયા ગંદકીના ગંજ
(રિપોર્ટ: રૂપેશ સોલંકી)મોરબી: મોરબીમાં લખધીરવાસ દરવાજે જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ઉકરડાના ગંજ ખડકાયા છે . અહીં પસાર થવું એટલે નરકમાં પસાર થાય હોય તેવું લોકોને લાગી રહ્યું છે ત્યારે જવાબદાર...
મોરબીના શિક્ષકોએ લખેલ પુસ્તકો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને અર્પણ કરાયા
મોરબી જિલ્લાની સો વર્ષ જૂની સો જેટલી શાળાઓનો ઇતિહાસ પણ આલેખશે શિક્ષકો
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓની અનોખી છબી આલેખનાર મોરબી જિલ્લાના કર્મઠ શિક્ષકો દ્વારા અનેક બાળવાર્તાના પુસ્તકોનું પણ આલેખન કરાયું...
રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધથી મોરબીના સિરામીક એક્સપોર્ટને ફટકો પડવાની શક્યતાઓ
મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટ્નું રશિયા મોટું ખરીદદાર : માર્ચ એન્ડમાં રશિયા ખાતે યોજાનાર સિરામીક એક્સ્પો ઉપર પણ આફતના વાદળો
મોરબી : હાલ રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે મોરબીના સિરામીક એક્સપોર્ટને...




















