મોરબીમાં RTO પાર્સિંગ વિનાની CNG રીક્ષા લે- વેચ કરતી ટોળકીમાંથી એક શખ્સ ઝડપાયો
મોરબી : તાજેતરમા મોરબીમાં આરટીઓ પાર્સિંગ વિનાની સીએનજી રીક્ષા લે- વેચ કરતી ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે.
બનાવની મળતી વિગતો અનુસાર એસઓજીએ વાહન ચેકીંગ દરમિયાન રજિસ્ટ્રેશન વિનાની સીએનજી ધર્મેન્દ્રગીરી રમેશગીરી ગોસાઈ ઉ.વ.29ને...
જૂનાગઢ: મોરબીની સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો વિરુદ્ધ આવેદનપત્ર
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
મોરબીના કુબેરનાથ મંદિરને શિવરાત્રી નિમિત્તે સેનેટાઈઝ કરાયું
મોરબી : મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે મુલાકાતીઓના આરોગ્યની ચિંતા કરી મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.
મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી મહોત્સવના આયોજનના ભાગરૂપે આજે તારીખ 28ના રોજ મંદિરમાં આવતા...
મોરબી : યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મોરબીમાં ગ્રીન ચોક નજીક ખોખાણી શેરીમાં રહેતા...
મોરબી: કાલે મુખ્યમંત્રીના કાર્યકમમાં એસ.પી સહીત કુલ ૬૨૫ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે
મોરબીમાં આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ખાસ ઉપસ્થિત રહેવાના છે જેથી સીએમની સુરક્ષાને ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી પોલીસ વિભાગ સજ્જ બન્યું...

















