મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વધતા 17 ધનવંતરી રથ દોડતા કરાયા
ધનવંતરી રથ દ્વારા કુલ 10,113 લોકોને સારવાર અપાઈ
મોરબી : મોરબી જિલ્લામાં હાલ કોરોનાના અનુસંધાને જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં કુલ 17 ધનવંતરી રથ તા. 06/07/2020 થી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં મોરબી...
મોરબી-માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝની ઓરડીમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા
મોરબી માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝ રોડ પર જવાના રસ્તે આવેલા અતુલ કાંટા નજીક પરેશ ઠાકરસી પટેલ પોતાના કબ્જાની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ...
વાંકાનેર : દિલ્હી મોકલેલ ટાઈલ્સ ગ્રાહક પાસે પહોંચવાને બદલે ગાયબ?
મોરબી: તાજેતરમા વાંકાનેર તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ રોડલાયન્સ મારફત દિલ્હી ટાઈલ્સ ભરેલ ટ્રક મોકલેલ હોય પરંતુ ટ્રક ચાલકે ટ્રક ગ્રાહકને ન પહોચાડી પોતાના આર્થિક લાભ માટે ટાઈલ્સ ઓળવી જઈ ટ્રાન્સપોર્ટર...
વાંકાનેર : દીકરીને ભગાડી જવાનું કહી કુહાડી-છરીથી હુમલો કરતા યુવાનનું મૃત્યુ : 6...
વાંકાનેરના પંચાસીયા ગામના બનાવમાં નિર્દોષ શ્રમિક યુવાન ઝઘડો નહીં કરવા સમજાવવા જતા કૌટુંબિક સગાએ હિચકારો હુમલો
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે કાકાની દીકરીને ભગાડી જવાની વાતો કરનાર કૌટુંબિક સગા એવા...
અપના હાથ જગન્નાથ : મોરબીમાં કોમ્પ્લેક્ષને સ્વખર્ચે સ્વચ્છ અને રળિયામણો બનાવતા વેપારીઓ
પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષના વેપારીઓએ કમિટી બનાવી ફંડ એકઠું કરીને કોમ્પ્લેક્ષ આજુબાજુના વિસ્તારને ડેવલપને સુંદર બનાવી અન્ય કોમ્પ્લેક્ષના વેપારીઓને પણ પ્રેરણાદાયી મેસેજ આપ્યો
મોરબી : મોરબી શહેરમાં ઘણી જગ્યાએ આવેલા વાણિજ્ય કોમ્પ્લેક્ષમાં ગંદકી અને...


















