Friday, March 6, 2026
Uam No. GJ32E0006963

મોરબી : માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા આજે માર્કેટીંગ યાર્ડ ખાતે કાશ્મીરના પુલાવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ બે...

મોરબી : કિષ્ના હોસ્પીટલ નજીક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો

મોરબી : આજે મોરબીના શનાળા રોડ ઉઓર આવેલ કિષ્ના હોસ્પીટલના ગેઇટની બાજુમા ગઈકાલે તા.૨ ના રોજ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક શરીરે મધ્યમ બાંધાનો વાને ઘઉવર્ણો ચહેરો લંબગોળ શરીરે...

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ જાણો

મોરબી જીલ્લમાં મેધરાજાની મહેર વરસી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે મેધ મહેર વીરસી રહી છે.મોરબી જિલામાં મોરબી,ટંકારા, વાંકાનેર, માળિયા અને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ...

મોરબીમાં ચાર સ્થળે જુગાર રમતા 18 શખ્સો ઝડપાયા

સાતમ આઠમના તહેવારો બાદ પોલીસે શ્રાવણીયા જુગાર પર ધોસ બોલાવી મોરબી : મોરબીમાં પોલીસે સાતમ આઠમના તહેવારો બાદ શ્રાવણીયા જુગાર પર ધોસ બોલાવી છે.જેમાં મોરબી બી ડિવિઝન પોલીસે સામાકાંઠાના ચાર સ્થળે શ્રાવણીયા...

મોરબીના જેતપર ગામે મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખવામાં આવ્યો

મોરબી : તાજેતરમા મોરબીના જેતપર ગામે દર વર્ષે શ્રાવણ માસની પૂનમે યોજાતો મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખેલ છે. વધૂમાં આવતીકાલે પવિત્ર પૂનમને સોમવારે મહાકાલેશ્વર મહાદેવને રુદ્રાક્ષ શ્રૃંગાર કરવામાં આવશે. તેમ મંદિરના મહંતબલરજગીરી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...