હળવદમાં 6 સ્થળ પર “નમામિ દેવી નર્મદે” મહોત્સવ ઉજવાશે
હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
હળવદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પહેલી વખત એની ઐતિહાસીક સપાટી પર પહોંચ્યો છે. જેથી તેના...
મોરબી બાર એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મોરબી: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમમાં મૃત્યુ પામેલા લોકોને મોરબી બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોનાં આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
મોરબી બાર એસોસિએશનનાં પ્રમુખ દિલીપ...
હળવદ : કીચડના રગડા જેવું પાણી લોકોના ઘરે પહોંચાડે છે પાલિકા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં અપાતા દૂષિત પાણીથી લોકો ત્રાસી ગયા છે : હાથ પણ ન ધોવાય તેવું દૂષિત પાણી પાલિકા પીવા માટે આપે છે.!
હળવદ : હળવદ શહેરમાં લોકોની સુખાકારીમાં સદંતર નિષ્ફળ...
મોરબીના ખીજડીયા ગામે યુવા ગૃપ દ્વારા ગણેશ ઉત્સવ નું આયોજન
(રિપોર્ટ, ભાવેશ લાડોલા) આજથી શરૂ થતાં ગણપતિ મહોત્સવના શુભારંભ સાથે ગોર ખીજડીયા યુવા ટીમ દ્વારા ગણપતિ બાપા ઉત્સવનું આયોજન કરેલ છે.એ આયોજનમાં ગોર ખીજડીયા યુવા ટીમના અને ગણપતિ આયોજન સમિતિના પ્રમુખ...
મોરબીના સેવાભાવી યુવાન અને સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલાનો આજે જન્મદિન
'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક નિલેશભાઈ વડસોલાને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
મોરબી: મોરબીના સેવાભાવી અને જાણીતા સીરામીક ઉદ્યોગપતિ નિલેશ વડસોલા નો આજે જન્મદિન હોય ઠેર ઠેર થી શુભેચ્છાઓનો ધોધ વહી...




















