Sunday, March 29, 2026
Uam No. GJ32E0006963

મોરબી: સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી

મોરબી : મોરબીના સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી કરેલ હતી હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ઉમદા ભાવના રાખનાર અને હાલ શ્રી ઉદયપુર નારાયણ સેવા સંસથાન...

મોરબી રાજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મદિન

મોરબી : મોરબી રજપૂત સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજાનો આજે જન્મદિનક છે ત્યારે તેમના નજીકના મિત્રવર્તુળ તરફથી કેક કાપી પુષ્પવૃષ્ટિ સાથે જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે તે વિડીયોમાં જોઈ શકાય છ ત્યારે...

મોરબીની મધુસ્મૃતી સોસાયટીના મકાનમાંથી ૮૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મધુ સ્મૃતિ સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડનો ૮૪ બોટલ દારૂ...

મોરબી : ચાર દિવસ પહેલા ગુમ થયેલા આધેડની લાશ મળી આવતા ચકચાર

મોરબી : ચારેક દિવસ પહેલા મોરબીથી ગુમ થયેલા એક આધેડની લાશ આજે અવાવરું જગ્યાએથી મળી આવતા એ. ડીવી પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. સ્થળ તપાસ તેમજ આજુબાજુની જગ્યાના નિરીક્ષણ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe