રવિવાર આજે મોરબીમાં 2, હળવદમાં 2 સહિત વધુ 4 કેસ નોંધાયા, આજના કેસ 9...
મોરબી જિલ્લાના કોરોના કેસનો આંકડો વધીને થયો 174
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાએ વધુ સ્પીડ પકડી છે. આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ નવ કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં વાંકાનેરમાં 1,...
ટંકારા: અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની 11 લોકો સામે ફરિયાદ
સહકારી મંડળીના મંત્રીએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ટંકારા : ટંકારાના અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો છે. સહકારી મંડળીની ચૂંટણી જીતવામાં માટે...
સાદુંળકા ગામે વિરાંગનાં શિબિરમાં 12થી45 વર્ષની બહેનોને સ્વરક્ષણ માટે આપતી સઘન તાલીમ
મોરબી : હાલ નારી શક્તિ સમગ્ર માનવ સમાજ માટે અસ્મિતાનું પ્રતીક છે.પણ કેટલાક દુરાચારી અને ખરાબ માનસિક વૃત્તિ ધરાવતા લોકો મહિલાઓને હાનિ પહોંચાડે છે. સમાજમાં સ્ત્રી ગમે તેટલી આગળ વધી...
મોરબીમાં ડિસેમ્બર મહિના ના પ્રથમ સપ્તાહમાં જ 140 લોકો થયા કોરોના સંક્રમિત, 40...
લગ્ન સિઝન તેમજ શિયાળાની શરૂઆતને પગલે કોરોના ના કેસમાં વધારો જોવા મળ્યો
મોરબી : હાલ દિવાળી પર્વ બાદથી મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. નવેમ્બર મહિના 458 દર્દીઓ નવા આવ્યા...
મોરબી: કોરોના વોરીયર્સ PSI. સી એચ શુક્લનું અવસાન
મોરબી: મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા પીએસઆઈ સી એચ શુક્લ સુરેન્દ્રનગરથી 2019 માં નિવૃત થયા હતા બાદમાં તેઓને કોવિડ 19 અંતર્ગત ફરજમાં લીધા હતા દરિમયાન તેઓનો કોરોના...