Friday, March 6, 2026
Uam No. GJ32E0006963

ટંકારા : 20મીએ જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે

ટંકારા : ટંકારાના આર્ય વિદ્યાલયમાં આવતીકાલે સવારે 10:00 વાગ્યે ગ્રામજનોની અંધશ્રદ્ધાના નિવારણ માટે ભારત જાણ વિજ્ઞાન જાથા દ્વારા ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાશે. ટંકારામાં આવતીકાલે ચમત્કારોથી ચેતો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં એકના ડબલ,...

મોરબી શહેરમાં કોરોનાના વધુ 4 કેસ નોંધાવાણી સાથે આજના 8 કેસ : કુલ કેસ...

મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 78 થયો મોરબી : મોરબીમાં કોરોનાની ગાડી ટોપર ગિયરમાં દોડવા લાગી છે. આજે ગુરુવારે બપોરેના 3 વાગ્યા સુધીમાં ચાર કોરોનાના કેસ નોંધાયા બાદ સાંજે બીજા ચાર નવા...

મોરબીમાં એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી ચોરી કરતા તસ્કરો

સુપર ટોકીઝ નજીક કરિયાણાની અગરબત્તીની દુકાન અને હેરકટિંગ સલૂન નિશાન બન્યા મોરબી : હાલ કડકડતી ઠંડીમાં મોરબીમાં નિશાચરોએ નાઈટ કોમ્બિગ હાથ ધર્યું હોય તેમ ગઈકાલે એક સાથે પાંચ દુકાનોના તાળા તોડી હાથફેરો...

ટંકારા આરોગ્ય કેન્દ્રની ખાસ મુલાકાત લેતા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી

વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા અને જરુરી કાર્યવાહી માટે પણ રજૂઆત કરી ટંકારા : હાલ આજે જીલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ સંગઠન પ્રમુખ ભુપત ગોધાણી ટંકારા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત અર્થે...

મોરબી: PGVCL જેતપર સબ ડીવીઝનમાં ૩૫ દિવસથી નેટ કનેક્ટીવીટીના ધાંધિયા

મોરબી પીજીવીસીએલના જેતપર સબ ડીવીઝનમાં નેટ ધાંધિયાથી ગ્રાહકો જ નહિ પરંતુ અહીનો સ્ટાફ પણ પરેશાન છે છેલ્લા બે-ચાર દિવસથી નહિ પરંતુ ૩૫ દિવસથી નેટ કનેકટીવીટી ખોરવાયેલી છે જેથી નવા કનેક્શન સહિતના...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...