જેતપર (મચ્છુ)માં મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરાઈ
મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં આજે જય મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાકાલેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ મનાવવામાં આવ્યો છે. જેમાં મહાકાલેશ્વર મંદિરના મહંત બલરાજગીરી બાપુ તથા ભારદ્વાજગીરી બલરાજગીરી ગોસ્વામી દ્વારા...
મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર તરફ એસટી પરિવહન શરૂ
મોરબી : મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર શહેર તરફ આજથી એસટીનું પરિવહન શરૂ થયું છે. મોરબીથી દર અડધી કલાકે રાજકોટ જવા એસટી બસ સેવા પણ શરૂ કરાઇ છે. આજે સવારે મોરબીથી...
મોટર સાયકલ બઠાવતી ત્રિપુટી ઝડપાઇ : 8 બાઈક કબ્જે
તાલુકા પોલીસ સ્ટાફે આરોપીઓ પાસેથી ૮ ચોરાઉ મોટર સાયકલ કબ્જે કર્યા
મોરબી : હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટાફે આજે લાલપર ગામ નજીકથી મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટર સાયકલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી...
મોરબીમા સ્વચ્છતા સર્વેક્ષણ દરમ્યાન જાહેર રોડ પર મુકાયેલી ડસ્ટબીનો ગાયબ
શહેરના શનાળા રોડ, ગાંધીચોક સહિતના સ્થાનો પર સફાઈના રાખવાના ઉદ્દેશથી મુકેલી ડસ્ટબીનો જ કોઈ ઉપાડી ગયું !!
મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થાય તેના એક મહિના પહેલા...
મોરબી જિલ્લામાં 73માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી
હળવદ ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : મોરબીમાં અધિક કલેક્ટર કેતન જોશીના હસ્તે ધ્વજવંદન કરાયું :દરેક તાલુકાઓમાં રાષ્ટ્રીય પર્વને ધામધૂમથી ઉજવાયો
મોરબી : મોરબી જિલ્લામાં આજે 15મી ઓગસ્ટના રોજ...




















