મોરબીના કાંતિનગરના વૃધ્ધે કોરોના ને મ્હાત આપી અમદાવાદથી ડિસ્ચાર્જ થઈને મોરબી પહોંચ્યા
કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા મળી
મોરબી : મોરબીના કાંતિનગરના વૃધ્ધ કોરોના સામેની જંગ જીતી ગયા છે. તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.જેથી તેઓ મોરબી...
મોરબીની મયુર ડેરી દ્વારા પશુપાલકોને એક વર્ષમાં રૂ.16.51 કરોડનો ભાવફેર ચૂકવવામા આવ્યો
મોરબી : તાજેતરમા મોરબીની મયુર ડેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં પશુપાલકોને રૂ. 16.51 કરોડનો ભાવફેર ચુકવવામાં આવ્યો છે. ઉપરાંત આ વર્ષમાં રૂ. 250 કરોડનું ટર્ન ઓવર પણ કરવામાં આવ્યું હોવાનું ડેરી...
માળીયાના લક્ષ્મીવાસ ગામમાં પૂરના પાણીથી મોટું નુકશાન
મોરબી જિલ્લાની અંદર ગત તારીખ ૯ અને ૧૦ ના રોજ ભારે વરસાદ પડયો હતો જેના કારણે શહેરની અનેક સોસાયટી વિસ્તાર તેમજ જુદા જુદા તાલુકાના અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા...
મોરબી જિલ્લામાં બુધવારે આ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે
અમુક ગામોમાં આંશીક પાવર સપ્લાય મળશે
મોરબી : શહેરમા આગામી તા. 20ના રોજ સબ સ્ટેશન તથા લાઇનનુ અગત્યનુ સમારકામ કરવાનુ હોવાથી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો મળી શકશે નહીં....
મોરબીમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો
આવતીકાલ 11 ઓગસ્ટના રોજ મચ્છુ જળ હોનારતને 40 વર્ષ પુરા થાય છે : સતત 24 કલાક ભારે વરસાદ બાદ મોરબી જિલ્લામા આજે બપોરે 4 વાગ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કરતા હાશકારો
મોરબી :...


















