વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભાવનગર – અમરેલી – ગીર સોમનાથ જિલ્લામાં થયેલ નુકસાન અંગે જાત માહિતી મેળવી
મોરબી : અરબી સમુદ્રમાં ઉદભવેલ વાવાઝોડા તાઉતે સમગ્ર સૌરાષ્ટ્રને બે દિવસ સુધી ધમરોળતા અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વ્યાપક...
હળવદમાં તહેવારને ધ્યાને લઇ મામલતદારે કંદોઈ વેપારીઓ સાથે બેઠક યોજી ભાવબાંધણું કર્યું
વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ મા રૂ.૨૦ નો ઘટાડો કરવામાં આવ્યો
હળવદ : હાલ ચાલી રહેલ શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારો ને ધ્યાને લઇ હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ શહેરના કંદોઈ વેપારીઓ...
રૂ.376 કરોડના ખર્ચે મોરબી સિરામિક ઉદ્યોગના આંતરિક રોડ રસ્તા બનશે
ગુજરાત રાજ્ય સરકારે ત્રણ ફેઝમાં કામને મંજૂરી આપી : પ્રથમ ચરણમાં 376 કરોડના ખર્ચે 31 રસ્તાના કામ કરાશે : કાંતિલાલ અમૃતિયા
મોરબી : હાલ મોરબી સિરામિક ઉદ્યોગને વર્ષોથી પરેશાન કરતી આંતરિક રોડ...
મોરબી: આમઆદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ કગથરાની નિમણુંક
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં આજ રોજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ જશમાતભાઈ કગથરાની નિમણુંક કરવામાં આવેલ છે તેવું પ્રભારી ભરતભાઈ બારોટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
મોરબી: આઈએમએએ શહેરના માર્ગો ઉપર સ્કૂટર રેલી કાઢી જીતુ સોમાણી વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર
ર્દીઓ માટે ભગવાન એવા ડોક્ટર પણ સલામત રહ્યા નથી અને જેથી કરીને ડોકટરોના રક્ષણની માંગ સાથે આજે મોરબી આઈએમએ શાખાના પ્રમુખ ડો.કેતનભાઈ હિન્ડોચા, મંત્રી ડો.અમિતભાઈ ધુલેની આગેવાનીમાં રવાપર રોડ ઉપર આવેલ...


















