Monday, April 6, 2026
Uam No. GJ32E0006963

પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજવી મહારાણા ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન

વાંકાનેર : હાલ વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે. ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું...

મોરબી સિરામિક એસોસિએશન અને પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરાયું

માસ્ક વગર નીકળતા લોકોને દંડને બદલે માસ્ક વિતરણ કરી  જાગૃત કરાયા મોરબી : હાલ મોરબીમાં કોરોના પ્રકોપ ચરમસીમાએ હોવા છતાં હજુ પણ અણસમજું લોકો માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા હોય આજરોજ મોરબી...

મોરબીમાં કોરોના ટેસ્ટ કીટની રામાયણ યથાવત : ડોકટર સાથે બબાલ જારી

પૂરતા પ્રમાણમાં કીટ આવ્યાના દાવા પોકળ : ટેસ્ટિંગ સેન્ટર ઉપર 250 લોકો સામે 40 કીટ મોરબી : મોરબીમાં કોરોનાના ચલતી રાસ વચ્ચે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કીટ આવી ગઈ હોવાનો આરોગ્ય વિભાગનો દાવો...

મોરબીમાં પ્લાયવુડ-હાર્ડવેરની દુકાનો પણ સોમવારથી બપોરે 2 પછી બંધ રહેશે: નિર્ણય

કોરોમાં સંક્રમણને અટકાવવા માટે પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનને જાહેર કર્યો સ્વૈચ્છિક નિર્ણય મોરબી : મોરબીમાં કોરોના મહામારીએ આંતક મચાવ્યો છે ત્યારે કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા માટે હોલસેલ અનાજ-કરિયાણા એસોસિએશન બાદ હવે પ્લાયવુડ-હાર્ડવેર એસોસિએશનને પણ...

શનાળા ગામ કોરોના કાળમાં રામભરોસે મુકાયું !

મોરબી : હાલ મોરબી શહેરની ભાગોળે આવેલ શકત શનાળા ગામ ઘણા સમયથી ઘણી ઘોરી વગરનું હોય હાલ કોરોનાના આંતકને કારણે આ ગામ રામભરોસે જેવી.કપરી.પરિસ્થિતિ મુકાઈ ગયું છે. આ સંજોગોમાં શનાળા ગામમાં...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe