Wednesday, April 22, 2026
Uam No. GJ32E0006963

ટંકારા: ઓમ વિદ્યાલયના છાત્રો દ્વારા સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિ રેલી

દેશના વડાપ્રધાન પણ સ્વચ્છતા અભિયાન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ થકી દેશના નાગરિકો ના સ્વાસ્થ્યની ચિંતા કરી રહયા છે ત્યારે ઓમ વિદ્યાલય ટંકારાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાગૃતિ અને...

મોરબીના વીસીપરામાં યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વીસીપરા પાસેના રોહીદાસપરામાં આવેલ ભીમરાવનગર...

વાંકાનેર પાલિકાએ ટ્રાફિક નિયંત્રણ માટે રોડ ઉપર પટ્ટાઓ માર્યા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને પાર્કિંગ સ્પેસ મળી રહેશે. આ ઉપરાંત શાળાઓ-...

માળિયા મીયાણા તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખનો ભાજપમાં પક્ષ પલ્ટો

માળીયા (મી.): તાજેતરમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાઈ રહી છે. ત્યારે આયારામ ગયારામની પ્રવૃત્તિનો પણ...

મોરબીના સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી યુવાન મણિલાલ કાસુન્દ્રાનો આજે જન્મદિન

મોરબી: મોરબીના સામાજિક કાર્યકર અને પર્યાવરણ પ્રેમી યુવાન મણિલાલ કાસુન્દ્રાનો આજે જન્મદિન હોય તેમને તેમના સગા-વ્હાલાઓ ત્તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી શુભકામનાઓ મળી રહી છે , ત્યારે મણિલાલ કાસુન્દ્રાનો ટૂંકો પરિચય...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe