હડમતીયા : નકલંકધામ ખાતે 28મીએ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન
હડમતીયા : હાલ હડમતીયામાં નકલંકધામ સેવાયજ્ઞ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ-રાજકોટના સહયોગથી સ્વ. ગોપાલભાઈ જેરામભાઈ સવાડિયાના સ્મર્ણાર્થે મહા રક્તદાન કેમ્પનું આયોજન આગામી તા. 28ને ગુરુવારે બપોરે 3થી 6 કલાકે નકલંકધામ ખાતે કરવામાં...
મોરબી SBI ની મુખ્ય બ્રાંચમાં ૧૪ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા બેંક બંધ કરવી પડી...
તાજેતરમા મોરબી શહેર અને જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે આરોગ્ય વિભાગ ગમે તેવું રૂપાળું ચિત્ર બતાવવા પ્રયાસ કરે પરંતુ હકીકત એ છે કે કહેર સતત વધી રહ્યો છે અને...
કૌન બનેગા સરપંચ? મોરબી કાલે જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી
2 હજારથી પણ વધુનો પોલિંગ સહિતનો સ્ટાફ મતદાન મથકોએ રવાના
મોરબી : હાલ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. રવિવારે 19 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે...
શુક્રવાર : મોરબી જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા, 15 દર્દી સાજા થયા ના રિપોર્ટ
જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં...
વાકાનેરના સી.ટી. પી.એસ.આઈ તરીકે એ.બી.જાડેજાની નિમણુંક
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા એ.બી. જાડેજા પેહલા મોરબી બી ડિવિઝન માં ફરજ બજાવતા તેમજ પરલો ફર્લો સ્કોડ, ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા તેમને વાંકાનેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ કરવમાં આવ્યું...
















