મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ
મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર...
કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરા : ધુનડા સજનપરમા તસ્કરો નો આતંક : અઠવાડિયામાં બીજી ચોરી
મોરબી જિલ્લામાં મંદિરોને નિશાન બનાવી ઘરફોડી કરતા તસ્કરોને દબોચવામાં પોલીસ નાકામ: મંદિરમાં દીવેલનું ઘી પણ ન મૂક્યું
મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શિયાળાની કડકડતી ઠંડી સિઝનનો લાભ લઈ તસ્કરો રહેણાંક,...
મોરબી જીલ્લાના ત્રણ ગામોમાં સ્વયંભુ લોકડાઉન
મોરબી: તાજેતરમા જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેમાં ગામડાઓ સુધી પણ કોરોના પહોંચી ગયો છે ત્યારે ટિકર,લુણસર,અને ડાયમંડ નગર સહિતના ગામડાઓ હરકતમાં આવ્યા છે અને ગ્રામજનોએ સ્વયંભુ...
મોરબીમા પાટીદાર નવરાત્રી મોકૂફ રાખવા અજય લોરીયા નો જાહેરહિતમાં નિર્ણય
મોરબીવાસીઓની આરોગ્ય અને સાવચેતીને ધ્યાનમાં રાખી જાહેરહિતમાં નિર્ણય લેવાયો : પાટીદાર નવરાત્રી આયોજક: અજય લોરીયા
દેશભરમાં હાલના સમયે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આખું વર્ષ જાણે કોરોનાના ફાળે જ ગયું હોય...
મોરબી તાલુકાના હત્યાના ગુનામાં ફરાર આરોપી પકડાયો
મોરબી : મોરબી તાલૂકાના રાફળેશ્વર નજીક નોનવેજની દુકાન રાખવા બાબતે હત્યા કરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસે અગાઉ આઠ આરોપી પકડી પાડ્યા હતા. આ ગુનામાં એક આરોપી અકબર ઉર્ફે જકમ મામદ...


















