વાંકાનેરમાં ખાતર કૌભાંડની શંકા: ખેડૂતે એક થેલી ખાતર લીધું પરંતુ બિલ બન્યું સાડત્રીસ થેલીનું!!
ડીએપી ખાતરની એક થેલીના રૂ.૧૨૦૦ ને બદલે ૩૭ બેગ ખાતરના રૂ.૨૭૫૪૭નો મેસેજ આવતા ભાંડો ફૂટ્યો
વાંકાનેર: હાલ ખેડૂતોને સનસીડાઈઝ ભાવે મળતા યુરિયા, એમોનિયા અને ડીએપી જેવા ખાતરની સબસીડી હજમ કરી ખાતરના કાળાબજાર...
મોરબી જિલ્લાના બાળકોમાં લોકડાઉન દરમિયાન કુપોષણનું પ્રમાણ વધ્યું
અનલોક બાદ કુપોષિત-અતિ કુપોષિત બાળકો ઘટ્યા
મોરબી : હાલ પરપ્રાંતીય શ્રમિકોની મોટી વસ્તી ધરાવતા મોરબી જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન બાળકોમાં કુપોષણનું પ્રમાણ અગાઉના વર્ષની તુલનાએ ચિંતાજનક રીતે વધવાની સાથે લોકડાઉનના કપરા કાળમાં કુપોષિત...
Exclusive: મોરબીના રંગપર બેલા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો
મોરબી: મોરબીના રંગપર બેલા નજીક અત્યારે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના રંગપર બેલા નજીક અત્યારે મોડી સાંજે રીક્ષા-કાર અને ડમ્પર વચ્ચે ટ્રિપલ...
મોરબી: કલેકટરના નિવાસની બાજુમાં જ 2 મહિનાથી ઉભરાતી ગટર !!
મોરબીના મંગલ ભુવન ચોક નજીક બે માસથી ઉભરાતી ગટરથી સ્થાનિક વેપારીઓને હાડમારી
મોરબી : હાલ મોરબીમાં વર્ષોથી ગટર ઉભરાવવાનો સળગતો પ્રશ્ન છે. હાલમાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે તંત્રના પાપે...
મોરબીમાં નિધિ સમર્પણ અભિયાનમાં આર્થિક યોગદાન કરતા રામભક્તો
મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાનમાં આર્થિક ફાળો આપી રામભક્તો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મોરબી જીલ્લા સંયોજક રામનારાયણભાઈ દવે પાસે સાવરીયા પરિવારના સજ્જને આવી પોતાના...















