મોરબી : છનીયારા પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરી પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો

0
107
/

મોરબી : તાજેતરમા 3મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા ભરતભાઇ છનીયારા અને તેના પત્ની શિલ્પાબેનની 9 વર્ષની પુત્રી તુલસીનો આજે તા. 16ના રોજ જન્મદિવસ છે.

આથી, પરિવારજનોએ તુલસીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પરિવારજનો દ્વારા દર વર્ષે તુલસીના જન્મદિવસ નિમિત્તે અનાથ આશ્રમ, બલ્ડ કેમ્પ, ગરીબ બાળકોને જમાડવાનું આયોજન પણ કરવામાં આવે છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/