Wednesday, May 13, 2026
Uam No. GJ32E0006963

હળવદના ઇસનપુર ગામે વિનામૂલ્યે નેત્રચેકપ કેમ્પ યોજાયો

૪૫૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હળવદના ઇસનપુર ગામે નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં આજુબાજુના ૪૫૦ જેટલા આખોના દર્દીઅે કેમ્પનો લાભ લીધો જેમા ૯૫ દર્દીઓને મોતૈયાના અોપ્રેશન માટે રાજકોટ મોકલવામા આવ્યા...

રાત્રી કરફ્યુમાં એક કલાકનો ઘટાડો, હવે રાત્રે 10 સુધીની છૂટ : સિનેમાઘરો -ઓડિટોરિયમ પણ...

હવે લગ્ન પ્રસંગમાં 100 લોકો ઉપસ્થિત રહી શકશે : સામાજિક- રાજકીય કાર્યક્રમ તથા ધાર્મિક સ્થાને 200 લોકોને છૂટ : નવા નિયમોની 26મીથી અમલવારી મોરબી : હવે કોરોના હળવો થતા રાજ્ય સરકારે વધુ...

મોરબી : ચાંચાપરના કુવામાં 2 મહિનાથી ફસાયેલા સુવરને રેસ્ક્યુ ઓપરેશન થકી નવજીવન અપાયું

કર્તવ્ય જીવદયા કેન્દ્રએ સ્થાનિકોના સહયોગથી 4 દિવસની મહેનત બાદ સુવરને કુવામાંથી બહાર કાઢ્યું (રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : મોરબી નજીકના ચાચાપર ગામના કુવામાં છેલ્લા 2 મહિનાથી એક સુવર પડી ગયેલ હતું. જેને...

મોરબી તાલુકા કોંગ્રેસના 35 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા !!

મોરબી : હાલ લોકસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં જયંતિભાઇ પટેલના રાજીનામાં બાદ રાજીનામાનો રીતસર દૌર શરૂ થયો છે. ત્યારે મોરબી તાલુકા કોંગ્રેસના વધુ 35 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ આજે...

વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ : જિલ્લામ મૃત્યુઆંક 12

મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12 વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...