Friday, May 15, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરના રેલ્વે ઓવરબ્રીજ નીચે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ પીએસઆઈ પી સી મોલિયા, એ આર પટેલ, અરવિંદભાઈ ઓળકીયા, વિજયભાઈ ડાંગર, સહદેવસિંહ...

ગુજરાત સરકારની જાહેરાત : કાલથી પાન-માવાની દુકાનો ખુલી શકશે

  મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે લોકડાઉન-4ના નીતિ નિયમો જાહેર કરી દીધા છે. જેમાં લોકડાઉન -4 નોન કન્ટેઇનમેન્ટ ઝોન માટે અતિ હળવું હોવાનું ધ્યાને આવ્યું છે. આ ઝોનમાં પાન- બીડીની દુકાનો...

મોરબી: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓને રૂ. ૪૦ લાખની સહાય ચૂકવાઇ

ગરીબો, વંચિતો અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છેઃ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી...

ટંકારા: જમીન કૌભાંડ મામલે અધિકારીને ભ્રષ્ટાચારી ગણાવી નવતર વિરોધ પ્રદર્શન કરાયું

ઉચ્ચ અધિકારીએ પૈસા કટકટાવતા આફરો ચડી ગયો હોય એવું નાટક ભજવી વિરોધ કરાયો ટંકારા : હાલ ટંકારામાં જમીન કૌભાંડ મામલે ચાલી રહેલા ઉપવાસ આંદોલનને હવે વેગ પડકયો છે. જેમાં આજે ઉપવાસીઓ જમીન...

મોરબી: ગાંધીચોકમાં “માઁ’ યુવા ગૃપ” દ્વારા જન્માષ્ટમીની થશે ભવ્ય ઉજવણી

મોરબી: મોરબીના રામચોકમાં પણ દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ "માઁ' યુવા ગૃપ" દ્વારા જન્મષ્ટમીના મટકીફોડ નો કાર્યક્રમ્મ યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે જાણવા મળતી માહિતી અનુસાર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...