મોરબી : બે પીઆઇ અને બે પીએસઆઇની એસપી દ્વારા બદલી
મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લાના બે પીઆઇ અને બે પીએસાઈની બદલી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સીટીમાં ફરજ બજાવતા પીઆઈ એમ. વી.ઝાલાને એલઆઈબી અને એલઆઈબીમાં ફરજ બજાવતા એચ.એમ.રાઠોડને...
મોરબી : અધિકારીની સહીના અભાવે 250 વધુ વિધવાઓના પેન્શન અટક્યા
સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરીને વિધવા બહેનોને તેમના હક્કનો લાભ આપવાની માંગ કરી
મોરબી : મોરબીમાં વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરીને જમા થઈ ગયા હોય પણ તેના હુકમમાં જવાબદાર અધિકારી સહી...
સજ્જનપર ગામે આજે નાટકનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે
(કૌશિક મારવાનિયા) મોરબી: મોરબીમાં આજે વરસાદી માહોલ હોવાથી સજ્જનપર ગામે આજે યોજાનાર નાટક સજનપર ગામે વધુ વરસાદ ને કારણે ભાઈબીજ નુ નાટક નો કાર્યક્રમ રદ કરેલ છે હવે પછી ની નવી...
નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો
ટંકારા : નેકનામ માધ્યમિક શાળાના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.વિદાય લેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય આર.પી.મેરજા,વર્ગ શિક્ષક તરુણાબેન કોટડીયા તથા અગ્રણી રમેશભાઈ સાણંદિયા અને દિનેશભાઇ સાણંદિયાએ પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને પ્રેરણા,...
જેતપર (મચ્છુ)માં મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી કરાઈ
મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં આજે જય મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાકાલેશ્વર મહાદેવનો ચોથો પાટોત્સવ મનાવવામાં આવ્યો છે. જેમાં મહાકાલેશ્વર મંદિરના મહંત બલરાજગીરી બાપુ તથા ભારદ્વાજગીરી બલરાજગીરી ગોસ્વામી દ્વારા...















