Wednesday, April 22, 2026
Uam No. GJ32E0006963

સમુહ નહીં, સૌના ઘરે લગ્ન: સતવારા સમાજના 31 યુગલો આગામી ગુરુવારે પ્રભુતામાં પગલા માંડશે

કોરોના વાયરસના લીધે સમૂહમાં નહીં પરંતુ પોતપોતાના ઘરે લગ્ન પ્રસંગ યોજાશે મોરબી : હાલ મોરબી સતવારા સમાજના સતવારા સહકાર મંડળ દ્વારા પ્રેરણાત્મક પહેલ કરવામાં આવી છે. જેમાં કોરોના વાયરસના લીધે સમુહ નહીં...

હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો

માળિયા (મી.) : હાલ અગર વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હરીપરમાં વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અનુભવી ડૉક્ટરની ટિમ દ્વારા અગરીયાઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ...

નંબર પ્લેટ વગર વાહન દોડાવતી મોરબી નગર પાલિકાને કોણ દંડશે!

નગરપાલિકાના કચરા ઉપાડતા ટ્રેકટર, ટેમ્પો સહિતના વાહનો દોડે છે નંબર પ્લેટ વગર : ટેક્સ – વીમો ભરવા સામે પણ પ્રશ્નાર્થ મોરબી : હાલ મોરબી પોલીસ દ્વારા હાલમાં નંબર પ્લેટ વગરના ડમ્પર, રીક્ષા...

સરકારની નવી ગાઇડલાઈન જાહેર : ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગમાં 300 લોકોને છૂટ

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં નવી ગાઇડલાઈન અંગે નિર્ણય : કરફ્યુ યથાવત, અન્ય કોઈ રાહત નહિ મોરબી : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા...

સજ્જનપર ગામે આજે નાટકનો કાર્યક્રમ મોકૂફ રાખેલ છે

(કૌશિક મારવાનિયા) મોરબી: મોરબીમાં આજે વરસાદી માહોલ હોવાથી સજ્જનપર ગામે આજે યોજાનાર નાટક સજનપર ગામે વધુ વરસાદ ને કારણે ભાઈબીજ નુ નાટક નો કાર્યક્રમ રદ કરેલ છે હવે પછી ની નવી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe