મોરબી : પતિ આત્મહત્યા કરશે તેવી બીકે પત્નીએ જીવન ટૂંકાવ્યું
ભૂતકાળમાં પણ મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો : બનાવની પોલીસ તપાસ ચાલુ હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવા ભય સાથે પરણિતાનું અંતિમ પગલું
મોરબી : મોરબી તાલુકાના...
મોરબીના : રામધન આશ્રમે ગુરુપૂર્ણિમા ની ઉજવણી મોકૂફ રાખેલ છે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: આગામી તા. 5/7/2020 ને રવિવારના રોજ માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ હાલ કોરોના ની મહામારીના કારણે સરકારશ્રીના આદેશ અનુસાર મોકૂફ રાખવામાં આવેલ હોય તેવું મંદિરના વ્યવસ્થાપકો...
ટંકારા: સાવડીમાં ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન પરિણીતાનું મોત
ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામમાં રહેતી એક પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બનાવની નોંધ ટંકારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી...
મોરબી: શાકમાર્કેટ કરિયાણા એશો. તરફથી બ્રિજેશભાઈને શુભેચ્છા પાઠવાઈ
મોરબી શાકમાર્કેટ ના કરિયાણા એસોસિએશન દ્વારા વિજેતા ઉમેદવાર બ્રિજેશભાઈ મેર્જાને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવેલ છે જેમાં પ્રમુખશ્રી રસિકલાલ મજેઠીયા તથા ઉપપ્રમુખ શ્રી મનીષભાઈ મનસુખલાલ હિરાણી સહિતના તમામ વેપારી ભાઈઓ જોડાયા હતા...
મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયક હિમેશ રેશમિયા ધૂમ મચાવશે
તા. 30 ના રોજ કિર્તી સાગઠિયા, 2 તારીખે ખજૂરભાઈ ગરબે રમાડશે
મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ નવું નવું નજરાણું...















