Monday, April 27, 2026
Uam No. GJ32E0006963

અનલોક 4.0 : વેપારીઓ અને દુકાનધારકો માટે કેટલી મળી શકશે વધુ છૂટછાટ

તાજેતરમા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વધુ એક UNLOCK 4.0ની શરતોને આધીન નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી હોટેલ દુકાન ધારકો અને શાળા કોલેજો માટે નવી જાહેરાત રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્નેતો સૌથી મોટી રાહત...

હળવદ: ચરાડવા નજીક અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો

(રિપોર્ટ: અશ્વિન પિત્રોડા) હળવદ નજીક  આજે અગમ્ય કારણોસર અકસ્માતે ટ્રક પલ્ટી મારી ગયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી જુઓ તસવીરો...

ટંકારાના યુવાન પ્રતીક આચાર્ય દ્વારા જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક પ્રતિકભાઈ આચાર્યને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે  ટંકારા: ટંકારાના જાગૃત યુવાન પ્રતીક આચાર્ય દ્વારા વૃધ્ધાશ્રમે જઈ ભોજનીયા કરાવી આજ રોજ તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરેલ...

મોરબીના રણછોડનગરમાં પાણીના નિકાલની વ્યવસ્થા બાબતે મોહનભાઈ કુંડારીયાની નગરપાલિકાને અપીલ

મોરબી : તાજેતરમા મોરબી શહેરના વિજયનગર મેઈન રોડ પર શાંતિવન સ્કૂલની સામે રણછોડનગરમાં રહેતા ચાવડા રમેશ કાનજીભાઈની રજુઆત મુજબ તેઓના વિસ્તારમાં નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવા તથા વરસાદી પાણીના નિકાલનાં કામની...

મોરબી: અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરીયા દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી ને આવેદન

મોરબી: આજ રોજ મોરબીના અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરીયા દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ મોરબીના શનાળા બાયપાસથી ભક્તિ નગર સર્કલ અને ભક્તિ નગર...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe