મોરબી નગર પાલિકાના ભૂગર્ભ સહિતના સફાઈ કર્મીઓને ધમકી આપી હેરાન કરાતા હોવાનો આક્ષેપ
કોંગી ગ્રણીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી
મોરબી : આજે મોરબીના કોંગી અગ્રણી રમેશ રબારીએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા મામલે સફાઈ...
રાજકોટ : સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોક્ટરો પર કાર્યવાહી કરવા આવેદનપત્ર
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
મોરબી: ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું તાકીદે રીપેરીંગ કરાશે : બ્રિજેશ મેરજા
મોરબી-માળીયા. મી.માં ભરાયેલા વરસાદી પાણી અને પરિસ્થિતિ થાળે પાડવા પૂર્વ ધારાસભ્ય મેરજા અને જિલ્લા ભાજપ પ્રમુખ ગડારા સતત કાર્યશીલ રહ્યા
મોરબી : તાજેતરમા પાછલા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મોરબી જિલ્લામાં પણ અનરાધાર...
મોરબી: અવની ચોકડી પાસે સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ મામલે પાલિકાને રજૂઆત કરાઈ
રહીશોની રજૂઆતને પગલે ચીફ ઓફિસરે વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી
મોરબી : તાજેતરમા મોરબીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી અને આસપાસની સોસાયટીમાં વરસાદી પાણી...
મોરબીમા DDO દ્વારા પાકના નુકસાનીનો સર્વે તાકીદે કરવા દરેક TDOને ખાસ આદેશ
જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાની સૂચનાનો અમલ કરતા DDO
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ખેતીવાડી પાકના નુકસાનનો તાત્કાલીક સર્વે કરવા માટે સુચના આપવામાં આવતા...









