Friday, June 19, 2026
Uam No. GJ32E0006963

મોરબીના શોભેશ્વર રોડ ઉપર અંતે તંત્રએ ઉજાસ ફેલાવ્યો : 25 નવી લાઈટો નખાઈ

સ્થાનિક લોકોની રજુઆત બાદ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની સૂચનાથી રોશની વિભાગે લાઈટનો પ્રશ્ન હલ કર્યો : એક મુસ્લિમ કર્મચારીએ ઇદના દિવસે પણ પોતાની ફરજ નિભાવી કોમી એકતા નું ઉદાહરણ આપ્યું  મોરબી :...

મોરબી : સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણીનો કાર્યક્રમ મોકૂફ રાખવામા આવ્યો

માત્ર પોસ્ટ મારફત કે જેલના ગેઇટ ઉપરથી જ રાખડી સ્વીકારવામાં આવશે મોરબી : મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિતે જેલમાં રહેલા બંદિવાન કેદીભાઇઓને તેમની બહેનો તેમજ બહેનો તેઓના ભાઇઓને રાખડી...

માળિયામાં જુગાર રમતા 8 ઝડપાયા

માળિયા : તાજેતરમા માળિયામાં કુંભાર શેરીમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડેલ છે સલીમ બરકતઅલી ધમાણી, જયેશભાઇ મગનભાઇ મિરાણી, યાસીન અયુબભાઇ ભટ્ટી, હાજીભાઇ હુશેનભાઇ પારેડી, ચંદુભાઇ પ્રભુભાઇ કુરીયા, ભાવેશભાઇ તેજાભાઇ ખીટ, યુસુબભાઇ...

મોરબી : ઠાકર હોટેલના નામે સ્કીમ કરીને ગ્રાહકોના ખાતામાંથી પૈસા પડાવી લેવાનું કરોડોની ઓનલાઇન...

મોરબી, વડોદરા અને અમદાવાદના હજારો ગ્રાહકો લૂંટાયા : પેમેન્ટ કર્યા બાદ ગ્રાહકોના બેંક ખાતા સફાચટ થયા : ઠાકર હોટેલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી પણ ભેજાબાજોને પકડવામાં પોલીસનો પન્નો આખરે ટૂંકો પડ્યો મોરબી :...

ટંકારાના અમરનાથ મંદિરે ગર્ભગૃહની બહારથી જ શિવલિંગ પર અભિષેક કરાઈ છે, જાણો કઈ રીતે..

ભાવિકો પાત્રમાં જલાભિષેક કરે એટલે જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલિંગ ઉપર થાય છે ટંકારા : તાજેતરમા શિવની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ. કોરોના મહામારીના કારણે આ વર્ષે જલાભિષેકથી લઈ ભીડ ન થાય...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...