Tuesday, April 28, 2026
Uam No. GJ32E0006963

ટંકારા માં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતો રણછોડદાસજી ચેરીટેબલ આંખ ની હોસ્પિટલ દ્વારા સેવાયજ્ઞ

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારામાં ગુરુભક્તો દ્વારા દર મહિનાની 6 તારીખે આંખનો સેવા કેમ્પ યોજવામાં આવે છે પરંતુ કોરોના ની વૈશ્વિક મહામારી લઈને હાલમાં આ કેમ્પ સરકાર ની ગાઈડલાઈન મુજબ યોજાઈ શકતો...

ટંકારા : P.S.I એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચા

( રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા : પી. એસ. આઇ એલ બી બગડા સસ્પેન્ડ થતાં ટંકારામાં સારા અધિકારી ગુમાવાની ચર્ચાછે લ્લા 18 મહિના થી ટંકારા પોલિશ સ્ટેશન ની કમાન સંભાળનાર એલ બી...

મોરબી અને ટંકારામાં સિધ્ધીવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ કોરોના મહામારી ને લઈને ગણેશ ઉત્સવ...

(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) સમગ્ર વિશ્વમાં કરોનાએ ભરડો લીધો છે ત્યારે આ કોરોનાની મહામારી માં જાહેર ગણેશ ઉત્સવ મોકૂક રાખવામાં આવે છે જેની જાણ કરતા સિધ્ધીવિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ના અગ્રણી અરવિંદભાઈ...

મોરબી: નિર્દોષ મહિલાને બેદરકારીથી મોતને ઘાટ ઉતારનાર સદભાવના હોસ્પિટલના ડોકટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મોરબી: મોરબીમાં તાજેતરમાં મીડિયા પરિવારના  મોભી મહિલા જયશ્રીબેન કિશનભાઇ બુદ્ધભટ્ટીનું મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલ માં ડોક્ટરોની બેદરકારીથી મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે આ બનાવની સમગ્ર હકીકત તો...

મોરબી-વાંકાનેરમાં ઘેર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…

મોરબી: મોરબીમાં કોરોના કહેર વચ્ચે પણ લોકોએ સાદાઈ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી જેમાં ઘરે બેઠા વિવિધ પારિવારિક રમતો અને મીઠાઈ ફરસાણ સાથે ભગવાન શ્રીકૃષ્ણનું મો મીઠું કરાવી જન્માષ્ટમી પર્વ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe