મોરબી જીલ્લામાં ધો. ૯ થી ૧૨ માં ૨૨૦૮ વિદ્યાર્થીઓના ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ
મોરબી: તાજેતરમા જીલ્લામાં સરકારી શિક્ષણની ગુણવત્તામાં સુધારા અને અધિકારીઓની મહેનતને પગલે બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે ધોરણ ૯ થી ૧૨ માં કુલ ૧૪૯૯૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા હોય જેમાં ૨૨૦૮...
મોરબી : કંટેનમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓનડ્યુટી રજા આપવાની માંગણી
મોરબી: તાજેતરમા કોરોના મહામારીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા શિક્ષકોને ઓન ડ્યુટી રજા આપવા બાબતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી છે
હાલ વૈશ્વિક મહામારી કોરોનાનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો...
મોરબી: બકરી ઇદના તહેવારને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
મોરબી: તાજેતરમાં હાલ કોરોના મહામારી વચ્ચે તહેવારોની મોસમ શરુ થઇ હોય જેમાં મુસ્લિમ ધર્મના બકરી ઈદ ઉજવણીમાં જાનવરોની કુરબાની આપવામાં આવે છે ત્યારે ઇદના તહેવારને ધ્યાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે
મોરબી...
હળવદ: માનસર રોડ પાસે વીજળી પડતા જાણીતા એડવોકેટ પી.પી. વાધેલાનુ ઘટનાસ્થળે જ ...
હળવદ: તાજેતરમાં હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં ગુરૂવારે સાંજે મેઘો મંડાયો હતો,જોરદાર ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘરાજા ની પધરામણી થઈ હતી, ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજળી પડવાના બે અલગ...
મોરબી: નગર દરવાજા ચોક પાસે રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષા રાખવાની મંજૂરી આપવા SP ને રજૂઆત
મોરબી : તાજેતરમાં મોરબીના નગર દરવાજા ચોક ખાતે રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષાવાળાઓને રીક્ષા રાખવાની મંજુરી આપવા બાબતે રીક્ષાવાળાઓએ એસ.પી.ને લેખિત રજૂઆત કરી છે.
રિક્ષાવાળાઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે તેઓ નગરદરવાજા રીક્ષા સ્ટેન્ડમાં...

















