મોરબી : આપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને સ્વચ્છ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : ભારતીય સરહદ પર ચીનની દગાખોરીને કારણે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ભારત અને ચીન વચ્ચેના ઘર્ષણમાં 20 ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. ત્યારે આ ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ...
ટંકારાના નેકનામમાં રૂ. 1.55 લાખની રોકડ સાથે રાજકોટના 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા
મોરબી એલ.સી.બી. દ્વારા કુલ રૂ. 4,14,000નો મુદ્દામાલ કબ્જે
ટંકારા : મોરબી એલ.સી.બી. દ્વારા ટંકારા તાલુકાના નેકનામ ગામમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા 12 આરોપીઓને રોકડ રૂ. 1,55,500 તથા મોબાઇલ ફોન, ગાડી સહીત કુલ...
વાંકાનેરમાં દારૂની અધધધ ૨૬ હજાર બોટલ ઉપર રોડરોલર ફરી ગયું!
તાલુકા અને સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનામાં પકડાયેલ રૂ. ૬૯ લાખના દારૂનો નાશ
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકા પોલીસ મથક તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂ કી.રૂ.૬૯,૬૮,૬૭૫...
મોરબી અજંતા કંપનીની મનાલીમાં અટવાયેલી 150 મહિલાકર્મીઓ સહી સલામત ટ્રેનમાં પરત રવાના
રસ્તો બ્લોક થતા 3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રાખી દેવાઈ હતી : તમામ યુવતીઓ માટે ટ્રેનની વ્યવસ્થા મંત્રી માંડવિયાની મદદથી કરાઈ
મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150...
માળીયા (મી.) તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહીત 60 આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો
મેરજાના સમર્થનમાં કોઈ હોદ્દાની લાલચ વગર બીજેપીમાં જોડાયા હોવાનો માળીયા મી. તાલુકા કોંગ્રેસ પ્રમુખનો દાવો
આઈ.કે. જાડેજા, સૌરભ પટેલ, મોહનભાઇ કુંડારીયા, બ્રિજેશ મેરજા, કાંતિ અમૃતિયા સહિતના બીજેપી આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાનીય...















