મોરબીમાં કોરોનાના દર્દીઓ ક્યાં ક્યાં ગયા હતા તેની વિગતો મોબાઈલ લોકેશનના આધારે મેળવવામાં આવશે
કલેકટર કચેરી ખાતે ખાસ વોરરૂમ કરાયો શરૂ : જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણને ઘટાડવા જિલ્લા વહીવટી તંત્રની કવાયત : દર્દીની તમામ ઝીણવટભરી માહિતી એકત્ર કરાશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ...
મોરબીમાં ભૂગર્ભની ખુલ્લી કુંડીમાં પડી જતા એક સાયકલચાલકનું મૃત્યુ
કુંડી ખુલ્લી હોય બેદરકારીના પગલે ભોગ લેવાયો ?
મોરબી : ગઈકાલે મોરબીના સામાકાંઠે અરૂણોદયનગરમાં આજે સાંજે એક સાયકલ ચાલક ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. જો કે આ...
મોરબીના જેતપર ગામે મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખવામાં આવ્યો
મોરબી : તાજેતરમા મોરબીના જેતપર ગામે દર વર્ષે શ્રાવણ માસની પૂનમે યોજાતો મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખેલ છે.
વધૂમાં આવતીકાલે પવિત્ર પૂનમને સોમવારે મહાકાલેશ્વર મહાદેવને રુદ્રાક્ષ શ્રૃંગાર કરવામાં આવશે. તેમ મંદિરના મહંતબલરજગીરી...
મોરબીની મયુર ડેરી દ્વારા પશુપાલકોને એક વર્ષમાં રૂ.16.51 કરોડનો ભાવફેર ચૂકવવામા આવ્યો
મોરબી : તાજેતરમા મોરબીની મયુર ડેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં પશુપાલકોને રૂ. 16.51 કરોડનો ભાવફેર ચુકવવામાં આવ્યો છે. ઉપરાંત આ વર્ષમાં રૂ. 250 કરોડનું ટર્ન ઓવર પણ કરવામાં આવ્યું હોવાનું ડેરી...
મોરબીના નવી પીપળીમાં વેલથી વીંટળાયેલા વીજ પોલમાં શોટ-સર્કિટ થતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયું
મોરબી : તાજેતરમા નવી પીપળી ગામમાં વીજ થાંભલા અને ટી.સી. ઉપર વેલા ચઢી જતા શોર્ટ સર્કિટ થતા પંખા, ટી.વી. અને ફ્રીજ જેવા ઇલેકટ્રીક ઉપકરણો બળી ગયાની ગામલોકોની રાવ છે.
નવી પીપળી ગામની...












