Wednesday, August 6, 2025
Uam No. GJ32E0006963

ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની જામીન અરજી ના મંજુર

નામદાર હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા જેલવાસ હજુ વધુ લંબાયો મોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલે હાઇકોર્ટમા કરેલી રેગ્યુલર જામીન અરજીની આજે સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જામીન અરજી ના મંજુર...

મોરબીમાં ગૌરક્ષકો એ માંસ ભરેલ રિક્ષા ઝડપી લીધી!

મોરબી: હાલ હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષક ભાઈઓને ચોટીલા હરેશભાઈ ચૌહાણને બાતમી મળી હતી કે મોરબીથી એક રિક્ષામાં ગૌમાસ ભરીને વાંકાનેર બાજુ જવાની છે. ત્યારે...

મોરબીની મધુવન સોસાયટીમાં વિદેશી દારૂની 83 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી : હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં બાતમીને આધારે દરોડો પાડી સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 83 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી...

પુસ્તક પરબ ટીમના ત્રણ સભ્યો કલા મહાકુંભમાં વિજેતા જાહેર

મોરબી : હાલ રાજય સરકારના રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનર અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મોરબી સંચાલીત મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભ -૨૦૨૩ ગત ૧૭,૧૮ ડિસેમ્બર રવિવાર...

ધ્રાંગધ્રાના કુડા હનુમાનજી મંદિરના મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો

મોરબી : હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા હનુમાનજી મંદિરમા લૂંટ કરી મહંતની હત્યા કરવાના ચકચારી બનાવમાં લૂંટારૂ હત્યારા અંધારામાં ઓગળી ગયા બાદ ત્રણેક મહિનાના અંતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe