Friday, March 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી જીલ્લાના નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા આજે વયનિવૃત થયા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છ...

લોકડાઉન નહિ… હવે “અનલોક- ૧” : ૩૦ જુન સુધી નિયમો લાગુ, શરતોને આધીન...

કોરોના લોકડાઉનનો ચોથો તબક્કો આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને લોકડાઉન ૫ આવશે કે નહિ તે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે કારણકે આજે કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી જુન...

મોરબી : શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 રિજેક્ટ, 42નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 સેમ્પલ રિજેક્ટ થયું હતું જ્યારે બાકીના તમામ 42 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની...

મોરબીના વતની ડો. ત્રિગુણા રૂપાલા દ્વારા ઉદયપુરમાં કોરોનાના દર્દીઓની સારવાર

મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે...

મોરબીથી આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા જવા માટે રવાના થશે

 અત્યાર સુધીમાં 29 ટ્રેનોમાં 45 હજાર શ્રમિકોને સલામત રીતે તેમના વતન પહોંચાડવામાં આવ્યા મોરબી : મોરબીમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને વતન હેમખેમ પહોંચડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સહયોગથી મોરબીથી...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe