મોરબી જિલ્લામાં કેન્સરના 12 સફળ ઓપરેશન કરી અમદાવાદ પરત ફરતા જાણીતા કેન્સર સર્જન ડો....
70 જેટલા દર્દીઓને સારવાર અને તબીબી માર્ગદર્શન પૂરું પાડ્યું : હવે મોરબીની એપલ, ક્રિષ્ના અને નક્ષત્ર હોસ્પિટલમાં દર શનિવારે વિઝીટમા આવશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મૂળ મોરબીના અને હાલ અમદાવાદ સેવા...
મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો યુ-ટર્ન, કાલે (સોમવાર)થી ઓનલાઇન શિક્ષણ પુનઃશરૂ કરવાની જાહેરાત
મોરબી : ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચલક મહામંડળે યુ- ટર્ન મારીને આગામી સોમવારથી ઓનલાઇન શિક્ષણ આપવાનું પુનઃશરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે હવે મોરબીની ખાનગી શાળાઓ પણ સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઇન...
ટંકારામાં વીજળી પડતા ઘરની દીવાલ તથા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન
સદનસીબે જાનહાની સહેજે ટળી
ટંકારા : ટંકારામા ગઈકાલે સાંજે આવેલા વરસાદે ભારે ખાનાખરાબી સર્જી છે. લજાઈ પાસે મકાન, દુકાનો અને ફેક્ટરીના પતરા ઉડી ગયા હતા. તો ધ્રુવનગર ગામે વિજળી પડતા દિવાલને નુકસાન...
મોરબીના સેવાભાવી યુવાન પ્રકાશ રાઠોડની સુપુત્રી ચી. ઇશાનો આજે જન્મદિન
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક ચી. ઈશા ને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સેવાભાવી યુવાન પ્રકાશ રાઠોડની સુપુત્રી ચી. ઇશાનો આજે જન્મદિન હોય તેમના સાગા વ્હાલાઓ...
શનિવાર : રાજકોટ શહેરમાં કોરોનાના 33 કેસ બાદ વધુ 17 કેસ , એક જ...
રાજકોટ: આજ રોજ રાજકોટ વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ જેટલા પોઝીટીવ કેસ નોંધાયેલ છે,આજે સવારે જ 12 વાગ્યા સુધીમાં 33 કેસ સામે આવ્યા...

















