મોરબીના યુટ્યુબર અમિષા રાચ્છનું LIC દ્વ્રારા સન્માન
મોરબી : ભારત સરકારની સંસ્થા એલ.આઈ.સી.ઓફ ઇન્ડિયાને 63 વર્ષ પુરા થયા છે. તે નિમિત્તે તેમના એમ્પ્લોઈના તેજસ્વી સંતાનોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં મોરબીના વિકાસ અધિકારી ભરતભાઇ રાચ્છની પુત્રી અમિષા...
હળવદ: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
હળવદ : હાલ હળવદમાં ભાગીદારે નફાની વહેંચણી પેટે આપેલ ચેક રિટર્ન થયાના કેસમાં કોર્ટે આરોપી એવા ભાગીદારને નિર્દોષ જાહેર કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો તરીકે ફરિયાદી મનીષભાઈ...
વનાળિયાના ગામી પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવી દીકરીનો જન્મદિન ઉજવ્યો
મોરબી : હાલ આમતો આજના આ યુગમાં યુવા પેઢી જન્મદિવસ ઉજવણીમાં ખોટા ખર્ચા કરી ખોટા દેખા-દેખી કરતી હોય છે ત્યારે સમાજને નવી રાહ ચીંધવા મોરબીના વનાળિયા ગામના શૌલેષભાઈ ગીરીશભાઈ ગામીની સુપુત્રી...
મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર અગ્રણી રાજુભાઇ ધમાસણા ‘આપ’ માં જોડાયા
મોરબી : મોરબીના સિરામિક ઉધોગપતિ અને પાટીદાર સમાજના આગેવાન રાજુભાઇ ધમાસણા “આપ”માં જોડાયા હોવાના સમાચાર છે
રાજુભાઈ ધમાસણા નો પરિચય આપીએ તો સામાજિક આગેવાન અને ઉદ્યોગકાર રાજુભાઇ ધમાસણા (રાજુભાઇ ફેસ સીરામીક) સહભાગી...
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૧ સુધી તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય
વાંકાનેરમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને પગલે વધુ ૩ દિવસ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તા. ૨૧ ને...
















