માળિયા : સગર્ભા બહેનોને સુખડી આપવામાં ગોટાળા કરનાર આંગણવાડી સેવીકાને નોટિસ ફટકારાઇ
વવાણીયાના સરપંચ સહિતના ગ્રામજનોએ આંગણવાડીના મુખ્ય સેવિકા સામે કાર્યવાહી કરવા ડીડીઓને રજુઆત કરી
મોરબી : તાજેતરમા માળીયાના વવાણીયા ગામે આવેલ આંગણવાડીમાં મુખ્ય સેવિકા દ્વારા સગર્ભા બહેનોને સુખડી પીરસવામાં લોલમલોલ ચાલવી ગેરરીતિ કરતા...
મોરબી : આયુષ્યમાન યોજનાના મોરબી જિલ્લાના 5 લાભાર્થીઓને મોદી રૂબરૂ મળ્યા
કુલ 25 લાભાર્થીઓ સાથે વડાપ્રધાને રૂબરૂ વાત કરી યોજનાની જમીની હકીકતની કરી ચકાસણી : લાભાર્થીઓના મંતવ્યો જાણી તબિયતના ખબરઅંતર પૂછી સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી
મોરબી : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા...
મોરબીના કોંગ્રેસી ઉમેદવાર જયંતિ પટેલ કરોડોપતિ : કુલ સંપત્તિ રૂ. 7.22 કરોડની
બેન્ક તેમજ અન્ય સંસ્થાઓમાં રૂ. 5.68 કરોડની થાપણ છે
મોરબી : હાલ કોંગી ઉમેદવાર જયંતિ પટેલ કરોડોપતિ છે. તેઓએ ભરેલા ઉમેદવારી ફોર્મમાં પોતાની જંગમ મિલ્કત રૂ. 6.72 કરોડની તેમજ સ્થાવર મિલકત રૂ....
મોરબીના યુવા ધારાશાસ્ત્રીની ઈન્ડિયન રેલવેમાં પેનલ એડ્વોકેટ તરીકે નિમણૂક
મોરબી : મોરબી જિલ્લામાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી મહીધરભાઈ એચ. દવે (એમ. એચ. દવે)ની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂક બાદ એમ.એચ. દવેને...
આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું
મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...



















