Monday, September 22, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં કોરોનાની બેવડી સદી પુરી : આજે બીજા 5 કોરોના પોઝિટિવ કેસ...

નવા છ કેસની આજે 12 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો થયો 203 મોરબી : મોરબી જિલ્લામાં બપોરે હળવદમાં એક કોરોના પોઝિટિવ કેસ બસ સાંજે જિલ્લામાં વધુ...

મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું!!

એકાઉન્ટ પાકિસ્તાનથી હેક કરવામાં આવ્યું હોવાની સંભાવના મોરબી : મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરિશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે તેઓએ પોલીસમાં અરજી આપી...

મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કરાયો

સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા મોરબી : મોરબીના શનાળા ગામે કોરોના સંદર્ભે આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેની કામગીરીમાં તાલુકા વિકાસ અધિકારી જોડાયા છે અને ગામલોકોના આરોગ્યની...

મોરબીના વિદ્યાર્થીની આરતીબા તથા ટંકારાના વિદ્યાર્થી હસમુખનું B.Ed સેમ.-4માં ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું

મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એડ. સેમ.-4 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નરેન્દ્રસિંહ જે. ઝાલા (એડવોકેટ)ના પુત્રવધુ, જે મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતા આરતિબા...

માળીયા (મી.) કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ ફૂલતરીયાની નિમણુંક

માળીયા (મી.) : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના મુજબ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ વીરજીભાઈ ફૂલતરીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમ મોરબી જિલ્લાના કોંગ્રેસ સમિતિના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...