મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ દિવાળી પર્વે પણ કાર્યરત રહેશે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની મહેન્દ્ર નગર ચોકડી નજીક આવેલ અદ્યતન સુવિધાથી સજ્જ એવી સમર્પણ હોસ્પિટલ હોસ્પિટલ દીપાવલી પર્વે પણ કાર્યરત રહેશે તેવું જાણવા મળેલ છે
ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...
ચકમપર યુવક મંડળ દ્વારા સોમવારે નાટકનો કાર્યક્રમ
(ભાવિન દેત્રોજા દ્વારા) મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામમાં રામજી મંદિર ચોક ખાતે ચકમપર યુવક મંડળ દ્વારા ખાખરેચી પાંજરાપોળના લાભાર્થે ઐતિહાસિક નાટક ‘સમ્રાટ હર્ષ – ગરીબોના બેલી’ તથા કોમીક ‘જીવણ શેઠની...
ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ
મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન
નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય પોથીયાત્રા : સ્વયં-સેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ
(...
મોરબીના ગજાનન પાર્કમાં જુઓ નવરાત્રી મહોત્સવની ઝલક
(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબીના પીપળી રોડપર આવેલ ગજાનન પાર્કમાં ગજાનન પાર્કના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં ગજાનન પાર્કના તમામ રહેવાસીઓ દ્વારા...
પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઇ લોરિયા એ પુત્રીના જન્મદિવસે વૃદ્ધાશ્રમમાં 51 હજારનું અનુદાન આપ્યું
પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી
મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને...
















