મોરબી અને હળવદના 13 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી
મોરબી : મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા 13 પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ છે. જેમાં હળવદના 8 પોલીસકર્મીઓ અને બી ડિવિઝનના 4 પોલીસકર્મીઓને એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે બી ડિવિઝનના એક પોલીસકર્મીને હેડક્વાર્ટર...
મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા...
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: આજ રોજ મોરબી રાજપૂત કરણી સેના ના મોરબી અને માળીયા તાલુકા ના પ્રમુખ ની વરણી કરવામા આવી હતી
રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી રઘુવીરસિંહ ઝાલા.મહામંત્રી મહાવીરસિંહ જાડેજા.મહાવીરસિંહ જાડેજા...
મોરબીના ગજાનંદપાર્ક ના રહેવાસીઓ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના સ્થાનિકો દ્વારા કોરોના સામે રક્ષણરુપ કહી શકાય તેવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી રોડ...
શનિવાર(11.48am) : મોરબીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા : ડોકટર સહિત બે થયા સંક્રમિત
મોરબી જિલ્લામાં કોરોના કેસનો કુલ આંક 162 થયો
મોરબી : મોરબીમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. આજે શનિવારે મોરબી શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા હતા. જેમાં મોરબીના વાવડી...
રાજકોટ દાખલ વાંકાનેરના કોરોના દર્દીનું મોત : દર્દીનો અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
મોરબી : મોરબી જિલ્લામાં અગાવ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ વાંકાનેરના વાંકીયા ગામના આધેડનું રાજકોટ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વાંકીયા ગામમાં રહેતા આદમભાઈ ઇસાભાઈ...