Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી : બુધવારે નવા 14 કેસ, એકનું મોત, સાત લોકો સાજા

આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો : જેમાથી 60 લોકો સાજા થયા અને 82 લોકો સારવાર હેઠળ : 8 લોકોના મૃત્યુ થયા મોરબી : મોરબી જિલ્લામાં...

મોરબીમાં બાળાના શારીરિક અડપલાં કરનાર આરોપીને 7 વર્ષની સજા તથા રૂ.20 હજારનો દંડ

કોરોનાની મહામારીને લઈને મોરબી કોર્ટે વીડિયો કોંફરન્સથી કેસનો ચુકાદો આપ્યો મોરબી : મોરબીમાં વર્ષ 2014માં આઠ વર્ષની બાળાના શારીરિક અડપલાં કરવાનો કેસ આજે મોરબીની સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ ધારદાર...

મોરબી પાલિકામાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ ચાર્જ સાંભળ્યો

ભૂગર્ભ ગટર, કચરાના ગંજ તથા કોરોનાની મહામારી અટકાવવા માટે સક્રિય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો મોરબી : મોરબી પાલિકામાં ફરી નિયુક્ત થયેલા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ વિધિવત ચાર્જ સાંભળ્યો છે. આ સાથે જ...

મોરબી નગરપાલિકા વોર્ડ નં. 2માં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટ પ્રશ્ને ‘આપ’ દ્વારા આવેદન

મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવેલ રોહિદાસપરા વિસ્તારના આંબેડકર કોલોનીમાં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના વોર્ડ ૨ના પ્રમુખ જયેશ સારેસા તેમજ અનુસુચિત જાતિ સેલ...

મોરબીમાં નગરપાલિકાની બાજુમાં આવેલ શાકમાર્કેટની સાફ-સફાઈ બાબતે રજૂઆત

મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા તથા મુસ્તાકભાઇ બ્લોચએ ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે કે મોરબી નગરપાલીકાની બાજુમાં જ શાક માર્કેટ આવેલ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની લો કોલેજના પ્રિન્સીપાલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેનની શુભેચ્છા મુલાકાત

મોરબી જિલ્લા ની લો કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી ઓ એ મોરબી જિલ્લા બાર ના ex પ્રમુખ શ્રી દિલીપ ભાઈ અગેચનીયા ની આગેવાની માં...

અંતે ઘુટુ ગામના સાર્વજનિક પ્લોટની જમીનનું રાજીનામું મંજૂર કરાયું

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે સ.નં. ૫૨૮ ની જમીન સંદર્ભ-૧ ના હુકમથી કલમ-૬૫ હેઠળ બિનખેતીમાં ફેરવવા હુકમ થયેલ. જે બિનખેતીના પ્લોટઘારકોએ સંદર્ભ-૨ વાળી...

મોરબીની ઓસેમ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયો

મોરબી: OSEM School હંમેશાં માને છે કે શિક્ષણ સાથે સંસ્કાર અને માનવીય મૂલ્યોનું સંવર્ધન મહત્વપૂર્ણ છે. શાળામાં અંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાયો, જેમાં વિદ્યાર્થીઓએ...

નવરાત્રી આયોજનોમાં ટ્રેડિશનલ કપડામાં પોલીસ તૈનાત રહીને બાજનજર રાખશે : જિલ્લા પોલીસ વડા

મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે....

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...