મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે છઠ્ઠા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી
સાર્થક વિદ્યામંદિર ખાતે નાતાલની ભારતીય સંસ્કૃતિ મુજબ તુલસી દિવસ તરીકે ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિની આગવી ગરીમાંનું જતન કરવાનો સંદેશ આપ્યો છે.
મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા નાતાલની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી...
વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મની ફરિયાદ
વાંકાનેરના ગ્રામ્ય પંથકની સગીરાનું અપહરણ કરી એક ઇસમ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
બનાવની મળતી માહિતી...
ટંકારા : ઝેરી દવાના ડબલામાં પાણી પી જતા પરિણીતાનું ઝેરી અસરથી મોત
ટંકારાના મીતાણા ગામની સીમમાં રહીને મજુરી કરતા તાજુબેન સંતોષભાઈ આદિવાસી (ઉ.વ.૨૮) નામની પરિણીતા વાડીમાં મગફળી વાવેલ હોય અને ઘાસમાં દવા છાંટેલ હોય જે દવા વાળા ડબલા વડે ભૂલથી પાણી પી જતા...
મોરબી : નગર દરવાજા ચોક આસપાસ લારી, ગલ્લા અને પાથરણાવાળા પર પ્રતિબંધ
મોરબી : મોરબીમાં આજે કલેકટરે નહેરુ ગેટ ચોક ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મોરબી શહેરની મુખ્ય બજાર નગર દરવાજાના ચોકની આસપાસ રેકડીઓ અને કેબીનો તથા પાથરણાવાળાઓને...
ટંકારા: વહીવટી તંત્રની પોલ ખોલતા રોડ રસ્તાના ખાડાઓ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા માં ભારે વરસાદ થી તંત્ર તેમજ કોન્ટ્રાક્ટર ની પોલ ખોલતા મોરબી રાજકોટ હાઇવેના ખાડાઓની તસવીરો સામે આવી છે
ટંકારા હાઇવે ઉપર ચાલતા ઓવરબ્રિજ ના નીકળતા ડ્રાઈવરજન માં તોતિંગ...


















