Saturday, September 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં વધુ એક કોરોના પોઝીટિવ દર્દીનું મોત થતા કુલ મોતનો આંકડો થયો 6 થયો

રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા પહેલા જ વિઠ્ઠલનગરના વૃદ્ધનું સારવાર દરમિયાન મોરબી સિવિલમાં મૃત્યુ થયું મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસો વધવાની સાથે કોરોનાગ્રસ્ત દર્દીના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે સાંજે...

મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર કુલ કેસ નો આંકડો 93 એ પહોંચ્યો !!

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાયો છે. કારણકે ગઈ સાંજના અરસામાં એક સાથે 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી આજના કુલ કેસનો આંક 15એ પહોંચ્યો છે. અને અત્યાર સુધીના...

મોરબી ઘૂટું મા ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવી બીમારી રોકવા કવાયત

મોરબી: મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર ઘુંટુના માર્ગદર્શનથી મોરબી જીલ્લામાં ડેન્ગ્યું-મેલેરિયા જેવી બીમારી ફેલાતી રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દર વર્ષે જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ ગણી...

મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની શરમજનક બેદરકારી: જુઓ VIDEO

કોરોનાગ્રસ્ત મહિલા દર્દીના રિપોર્ટ આપવા માટે સિવિલ તંત્રએ એકબીજા ઉપર જવાબદારીનો ખો આપતા અંતે મહિલા દર્દીને રાજકોટ જવું પડ્યું મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીનો એક વીડિયો વાયરલ થયો છે....

મોરબી SOG માં ફરજ બજાવતા સતીષ આહીરનો આજે જન્મદિવસ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા સતીષ આહીરનો આજે જન્મદિવસ છે.૧૦-૦૭-૧૯૮૭ ના રોજ જન્મેલા સતીષભાઈએ આજે જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરીને ૩૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદ તાલુકાના દીઘડિયા ગામના ચકચારી પત્નીના આપઘાતમાં જેઠ-દેરને જામીનપર છુટકારો

મોરબી: ગઈ તારીખ 8/8/2025 ના રોજ ફરિયાદી હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા એ હળવદ પોલીસ સ્ટેશન માં તેની બહેનનેલગ્ન બાદ આ કામના આરોપીઓ તેના ખાતામાં...

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...