મોરબીમાં અપમૃત્યુના બે બનાવ : નાગડાવાસમાં વૃદ્ધ અને મકનસરમાં મહિલાનું મોત
મોરબીના નવા નાગડાવાસની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી: તાજેતરમાં મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી સુખાભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વૃદ્ધ...
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવાની માંગણી
મોરબી : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી. બસના રૂટો ચાલુ કરવા બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માંગ કરવામાં આવી છે
તેઓએ લેખિત રજુઆતમાં...
મોરબી: ભૂલા પડી ગયેલ બાળકનું પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
મોરબી: મોરબીમાં ફરીવાર એક ભૂલા પડી ગયેલ બાળકને તેના પરિવાર સાથે મિલન કરવી મોરબી પોલીસે ઉમદા કામગીરી કરેલ હતી
વિગત મુજબ ખેમરાજ ધીરજભાઈ થાપા (ઉ.વ.3) નામનો બાળક ભૂલો પડી ગયો હોવાની...
ટંકારામાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ
હાલ ટંકારામાં યુવકે ધંધામાં તેમજ વ્યવહારિક કામ સબબ પૈસાની જરૂર પડતા અલગ અલગ લોકો પાસેથી લાખો રૂપિયા વ્યાજ લીધા હતા અને તમામને વ્યાજ સહિત રૂપિયા ચૂકવ્યા બાદ પણ યુવક પાસેથી...
મોરબી એસપી અને એલસીબીને મધ્યપ્રદેશ પોલીસ તરફથી મળ્યા પ્રસંશા પત્ર
ધ્યપ્રદેશના લૂંટ અને ધાડના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડવાની કામગીરીની એડીજીપી અને એસપીએ સરાહના કરી
મોરબી : મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ધાડ અને લૂંટના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડવા બદલ મોરબી એસપી ડો....















