મોરબી: સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી
મોરબી : મોરબીના સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી કરેલ હતી
હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ઉમદા ભાવના રાખનાર અને હાલ શ્રી ઉદયપુર નારાયણ સેવા સંસથાન...
મોરબીના કર્તવ્ય જીવદયા ગૃપના દીપભાઈ મેરજાનો આજે જન્મદિન
મોરબીના કર્તવ્ય જીવદયા ગૃપના દીપભાઈ મેરજાનો આજે જન્મદિન હોય તેમને ખાસ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝની ટિમ હાર્દિક શુભેચ્છા પાઠવે છે.
મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દેશના ખ્યાતનામ ગાયક કલાકારો બોલાવશે રમઝટ
આ વખતેની નવરાત્રી શહીદ પરિવારોના લાભાર્થે યોજાશે
મોરબી ઇન્ડિયન આઈડલ ના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સા રે ગા મા પા)અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા બોલાવશે રાસ ની રમઝટ
મોરબી : મોરબીમાં...
મોરબી જિલ્લામાં કર્ફ્યુ ભંગ કરનાર 5 સામે ગુન્હો દાખલ થયો
મોરબી : અનલોક 1.0ના બે દિવસ બાકી છે ત્યારે રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીને અવગણીને રાત્રે 9 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખતા તથા ખાસ કામ વગર બહાર રતા કુલ 5...
મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી
મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ...


















