Friday, September 19, 2025
Uam No. GJ32E0006963

મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ ૧૬ સામે પોલીસની કાર્યવાહી

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે તો અનલોક ૨ માં મળેલી છૂટછાટ બાદ લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે અને રાત્રીના કર્ફ્યું સહિતના નિયમોનું પાલન કરાતું નથી ત્યારે...

મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો

ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે...

ટંકારાના જોધપર ઝાલા ગામે પવનચક્કીમાં આગ લાગી

ટંકારા : ટંકારાના જોધપર ઝાલા ગામે આવેલી પવનચક્કીમાં આજે આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે હજુ સુધી સંબધિત તંત્ર આ ગામે પહોંચ્યું નથી. ઘટનાસ્થળે ગામલોકો એકઠા થઇ ગયા છે. આ બનાવની...

મોરબીના વાવડી રોડ પર કોરોના પોઝિટિવ કેસ આવ્યો : કુલ કેસ થયા 59

આ સાથે જિલ્લામાં બે દર્દી સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ મોરબી : આજે મંગળવારે મોરબી શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વાવડી રોડ પર એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ...

રાતાવીરડામાં પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મૃત્યુ

વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર હાઇવે પર રાતાવિરડા ગામમાં આવેલ એક સિરામિક યુનિટમાં પાણીની કુંડીમાં પડી જતા પાંચ વર્ષીય બાળકીનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...