મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વૃક્ષારોપણ કરાયું
મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જીજ્ઞેશભાઈ પંડયા,જનકભાઈ રાજા અને સ્થાનિક રહીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખાતે વૃક્ષોનું વાવેતર કરીને...
મોરબી : નવલખી રોડ પરના કૃષ્ણ નગર-2માં ગારા કિચડથી સ્થાનિકો ત્રસ્ત
વિજપોલમાં સ્ટ્રીટ લાઈટ જ ન હોવાથી અંધારપટ્ટના કારણે મુશ્કેલીમાં મુકાયા સ્થાનિક લોકો
મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા કૃષ્ણ નગરના મેઈન રોડ પર ગારા કિચડની ભયંકર સમસ્યા સર્જાય છે.જોકે આ મેઈન...
મોરબી : ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોએ સ્વબળે રોડ-રસ્તાનું સમારકામ કર્યું
મોરબી : પાછલા દિવસોના પડેલા ભારે વરસાદને કારણે મોરબીની ઘણી સોસાયટીઓમાં રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ હતી. ત્યારે તંત્રની રહેમનજરની રાહમાં બેસી રહેવાને બદલે કંડલા બાયપાસ રોડ સ્થિત એક સોસાયટીના...
મોરબી : સાવસર પ્લોટમાં ઉભરાતી ગટરોને કારણે ગંદકીનું સામ્રાજ્ય
એક મહિનામાં સમસ્યાનું કાયમી નિરાકરણ નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
મોરબી : મોરબી શહેરમાં આવેલા સાવસર પ્લોટ વિસ્તારમાં પ્રભાત હોસ્પિટલ પાસેની ગટરની સફાઈ અને મરામત થતી ન હોવાથી ઉભરાતી...
મોરબી : સીરામીક કંપનીની ઓરડીમાં પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના મકનસર ગામ પાસે આવેલ સીરામીક કારખનાની ઓરડીમાં પરણીતાએ ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા...
















