મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વૃક્ષારોપણ કરાયું

0
51
/

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જીજ્ઞેશભાઈ પંડયા,જનકભાઈ રાજા અને સ્થાનિક રહીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખાતે વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ તકે સામાજિક કાર્યકરોએ અહીંયા હજુ વધુ વૃક્ષોનું આગામી સમયમાં વાવેતર કરવાનું જણાવ્યું હતું.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/