Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીના સેવાભાવી યુવાન ચિરાગ બાવરવાનો આજે જન્મદિન

મોરબી: મોરબીના સેવાભાવિ યુવાન ચિરાગ બાવરવાનો આજે જન્મદિન છે. જે બદલ 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' તરફથી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે આજે ચિરાગભાઈ બાવરવાનો જન્મદિન હોય તેમના સાગા વ્હાલાઓ તેમજ...

મોરબીમાં કોરોનાનો વધુ એક કેસ, આજના કેસનો આંકડો 3 : કુલ કેસ 27

75 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર થયું દોડતું મોરબી : મોરબીમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ ફરી ત્રીજો કેસ સામે આવ્યો છે. જેમાં કબીર ટેકરી વિસ્તારના 75 વર્ષના વૃદ્ધ...

મોરબીમાં બીજા બે કોરોનાના કેસ આવ્યા : તબીબ અને યુવાન કોરોનાથી સંક્રમિત

આરોગ્ય સહિતના તંત્ર દ્વારા કોરોનાના દર્દીના વિસ્તારમાં દોડી જઈને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના તકેદારીના પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરાઈ મોરબી : મોરબી શહેરમાં ધીરે ધીરે કોરોના સંકર્મીતોની સંખ્યા વધી રહી હોય એમ આજે...

મોરબીના શંકાસ્પદ લક્ષણ ધરાવનાર મૃતક યુવાનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે રાજકોટમાં સારવારમાં રહેલા યુવાનનું મોત થયા બાદ આજે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત અનુભવી મોરબી : મોરબીના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં...

મોરબીના સુફિયાન કાર ગૃપ દ્વારા 200 થી વધુ વૃક્ષો વાવી અનોખો પર્યાવરણલક્ષી સંદેશ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સુફિયાન કાર ગૃપ દ્વારા 200 થી વધુ વૃક્ષો વાવી અનોખો પર્યાવરણલક્ષી સંદેશ પાઠવવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મોરબીના સુફિયાન કાર ગૃપના અકબરભાઈ મોવર તથા તેમના...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...