મોરબીમાં SP ડો. કારણરાજ વાઘેલા સાહેબ દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરાઈ

0
318
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં SP ડો કરનરાજ વાઘેલા દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરવામાં આવી છે.

લિવ ઓન રિઝર્વ માં રહેલા પીએસઆઈ એમ પી સોનારા ને બી ડિવિઝનમાં મુકાયા

મોરબી તાલુકામાં રહેલા એ.વી.ગોંડલીયા ને ટંકારા,એ ડિવિઝન માં ફરજ બજાવતા એલ એન વાઢીયાને વાંકાનેર તાલુકા,બી ડિવિઝન માં ફરજ બકાવતા આર સી રામાનુજ ને હળવદ પોલીસ મથકમાં બદલી કરાઈ મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ આર.જે ચૌધરીની અમદાવાદ ખાતે બદલી થઈ જતાં એ ડિવિઝન પીઆઈ નો ચાર્જ એસઓજી પીઆઈ જે એમ આલ ને સોપાયો છે

ડો. કરણરાજસિંહ વાઘેલા (મોરબી જિલ્લા પોલીસ વડા)
( જે.એમ આલ સાહેબ , નવનિયુક્ત પી.આઈ: મોરબી પોલીસ એ ડિવિઝન )

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/