Thursday, September 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને વિનામૂલ્યે રેઇનકોટ વિતરણ કરાયા

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: પાટીદાર અગ્રણી અજય લોરિયા દ્વારા તરફથી TRB જવાનોને રેઇનકોટ વિતરણ કરાયા હતા જેમાં મોરબી એ ડીવી.પો.સ્ટે.ના પી. આઈ આર જે. ચૌધરી સાહેબ તેમજ બી.વી. ઝાલા સાહેબ તથા...

મોરબીના કાંતિનગર વિસ્તારમાં 9 મકાનોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી રાહત મળી

અમદાવાદમાં સારવારમાં રહેલા કોરોના ગ્રસ્ત વૃદ્ધને કોરોનામાંથી અન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા : 14 દિવસ પુરા થતા 31 લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાયા મોરબી : મોરબીના કાંતિનગર વિસ્તારના વૃદ્ધને હૃદય રોગની બીમારી હોય અગાઉ...

મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન

ભારતીય કિશાન સંઘે રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે વિરોધ બળવતર બની રહ્યો છે. ત્યારે આજે મોરબીમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મામલે ભારતીય કિશાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન...

મોરબીના ST ડેપોથી તમામ એક્સપ્રેસ બસો બુધવારથી ચાલુ થશે

મોરબી : હાલમાં અનલોકમાં એસટી પરિવહનની વધુ છૂટછાટ આપવામાં આવી છે અને એસટી સેવાઓને પૂર્વવર્ત કરવાના અથાગ પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં આવતીકાલ બુધવારથી મોરબી એસટી ડેપોથી તમામ લાંબા રૂટની એસટી...

મોરબી જિલ્લામાં કર્ફ્યુ ભંગ કરનાર 5 સામે ગુન્હો દાખલ થયો

મોરબી : અનલોક 1.0ના બે દિવસ બાકી છે ત્યારે રાત્રે 9 વાગ્યા બાદ કર્ફ્યુની અમલવારીને અવગણીને રાત્રે 9 વાગ્યા બાદ દુકાનો ખુલ્લી રાખતા તથા ખાસ કામ વગર બહાર રતા કુલ 5...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

કબીર આશ્રમ પાસેની સોસાયટીઓમાં 15 દિવસથી પાણીના ધાંધિયા: લોકોની મહાપાલિકામાં ઉગ્ર રજૂઆત

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ પાસે આવેલી શ્રી રામ પાર્ક, સુમતિનાથ, ભક્તિનગર 1-2, માધવ પાર્ક સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી પાણી બંધ...

યોગેશ્વરનગર સહિતની સોસાયટીઓના રહીશો અને પ્લોટ ધારકો વચ્ચેનો રસ્તાનો પ્રશ્ન મહાપાલિકા સુધી પહોંચ્યો

મોરબી : આજે મોરબીમાં રવાપર રોડ ઉપરની યોગેશ્વરનગર સહિતની સોસાયટીના રહીશો અને બાજુના પ્લોટ ધારકો વચ્ચે રસ્તા મુદ્દે માથાકૂટ થઈ હતી. સોસાયટીના રહીશોનો...

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈ ખેડૂતો વિફર્યા : હરરાજી બંધ કરાવી

હળવદ : હાલ હળવદ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો...

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...