Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963

મોરબીના યુવાને ચંદ્ર ઉપર એક એકર જમીન ખરીદી !!

મોરબી : હાલ ચંદ્રયાન -3ના સફળ લેન્ડિંગ બાદ ઇસરોને ચંદ્ર ઉપર ખનીજ તેમજ ઓક્સિજન હોવાના પ્રમાણ મળ્યા છે ત્યારે વિશ્વભરમાં ચંદ્રમાં ઉપરના સંશોધનોની ચર્ચાઓ વચ્ચે મોરબીના યુવાને ચંદ્ર ઉપર એક...

લખધીરપુર રોડ ઉપર મસમોટા પથ્થરો વેરતું ડમ્પર: અકસ્માતનો ભય

હાલ મોરબીના લખધીરપુર રોડ ઉપર ગતરાત્રે એક ડમ્પર પુરઝડપે દોડી રહ્યું હતું અને પાછળથી મસમોટા પથ્થરોનો વરસાદ કરતું ગયું છે. જેને પગલે હાલ આ રોડ ઉપર ટુ-વ્હીલર માટે અકસ્માતનું જોખમ...

મોરબી : પાટીદાર નવરાત્રી મહોત્સવનો નફો ૧૬ શહીદ પરિવારો અને ગૌશાળાને અર્પણ કરાયો

અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે મહોત્સવમાંથી થનાર તમામ નફો શહીદ પરિવાર અને ગૌશાળાને અર્પણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો...

કોમી એકતા : માળીયા મીયાણાની ગરબીમાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ બાળાઓને આપી લ્હાણી

તાજેતરમા માળિયા પોલીસ સ્ટેશન દ્વારા સંચાલિત ગરબીમાં 120 જેટલી બાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે આ તમામ બાળાઓને દશેરાના દિવસે કેપી ટેક નોન વુવેન ઈન્ડિયા પ્રા.લી.ના ડાયરેક્ટર દ્વારા લ્હાણી આપવામાં આવી...

પુલ દુર્ઘટનાના મૃતકોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથીના દિવસે ટ્રેજેડી વિકટીમ એસોશીએશન દ્વારા શ્રદ્ધાંજલી યાત્રા

ટ્રેજેડી વિકટીમ એસોશીએશન મોરબીએ તા.૩૦.૧૦.૨૦૨૨ ના રોજ મોરબીમાં બનેલ ઝુલતા પુલ ટુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજનોનું બનેલ રજીસ્ટર્ડ સંગઠન છે, જેમાં ૧૧૨ જેટલા દુર્ઘટનાના મૃતકોના પરિવારજનો જોડાયેલ છે. ત્યારે ટ્રેજેડી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...